શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भोळेशंकर नागरी सहकारी पतसंस्थेचे नूतनीकरण उद्घाटन.
भोळेशंकर नागरी सहकारी पतसंस्थेचे नूतनीकरण उद्घाटन.
ममता बनर्जी ने बंगाल की निर्भया कांड पर मांगी माफी, कहा- TMCP पीड़िता को समर्पित
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने बुधवार को एक ट्रेनी डॉक्टर के परिवार के साथ अपनी...
मैथिली ठाकुरने गायले हे सुंदर अप्रतिम गीत...
मैथिली ठाकुरने गायले हे सुंदर अप्रतिम गीत...
कर्ज बाजारीपणामुळे विषारी औषध प्राशन करून एकाची आत्महत्या.
"पैठण तालुक्यातिल मर्दा गेवराई येथील घटना"
कर्ज बाजारीपणामुळे विषारी औषध प्राशन करून एकाची आत्महत्या.
"पैठण तालुक्यातिल मर्दा गेवराई येथील...
Hindi News
IPL Table 2023: ईडन गार्डन्स में KKR को हराकर SRH ने लगाई लंबी छलांग, देखें प्वाइंट्स टेबल
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। IPL Points Table 2023। इंडियन प्रीमियर लीग (IPL 2023) का...