શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সমাপ্ত হ'ল বিদ্যালয় সমূহৰ গৰমৰ বন্ধ
সমাপ্ত হল বিদ্যালয় সমূহৰ গৰমৰ বন্ধ। এমাহ বন্ধৰ অন্তত বিদ্যালয় সমূহত আজিৰে পৰা ছাত্ৰ ছাত্ৰীক...
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
'हाथ तो मिला लिया, पर अब मुस्लिम लीग से आ रही शर्म', स्मृति ईरानी ने रैली में IUML के झंडे छिपाने पर राहुल गांधी से पूछा सवाल
Smriti Irani attack Rahul Gandhi लोकसभा चुनाव की घोषणा के बाद से भाजपा और कांग्रेस में...
গোলাঘাট কৰ্ট ৰোডত এটা দুগ্ধ কেন্দ্ৰ পৌৰসভাই ভাঙি দিয়াক লৈ পৌৰসভাৰ ওপৰত ক্ষোভ উজাৰিলে আমচু সভাপতি
গোলাঘাট কৰ্ট ৰোডত এটা দুগ্ধ কেন্দ্ৰ পৌৰসভাই ভাঙি দিয়াক লৈ পৌৰসভাৰ ওপৰত ক্ষোভ উজাৰিলে আমচু সভাপতি...