શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nothing Phone 2a का इंडिया लॉन्च कंफर्म, Flipkart पर हुआ लिस्ट, ट्रांसपेरेंट डिजाइन के साथ जल्द होगी एंट्री
Nothing Phone 2a को लेकर लंबे समय से खबरें आ रही हैं। इस फोन को कंपनी ट्रांसपेरेंट डिजाइन के साथ...
नगर निगम कोटा दक्षिण के वार्ड 08 में जंगली जानवर का हमला, पांच बकरियों की मौत
नगर निगम कोटा दक्षिण के वार्ड 08 में स्थित देवनारायण योजना में मध्य रात्रि को जंगली जानवर द्वारा...
महिला अत्याचार प्रकरणावरुन विद्या चव्हाणांची टीका Vidya Chavan on Women Crime | Chitra wagh
महिला अत्याचार प्रकरणावरुन विद्या चव्हाणांची टीका Vidya Chavan on Women Crime | Chitra wagh
बरसात में पानी एकत्रित होने से दुर्घटना का संकेत
जौनपुर के तहसील केराकत के ग्राम देवकली बाजार में, जल निकासी न होने से बरसात में, पानी...