જસદણના બાળકે તેના ઘરે માટીના ગણપતિજીની સ્થાપના કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો.જસદણની છત્રી બજારમાં રહેતા જીત રાજુભાઈ બાજપાઈ નામના બાળકે ગણેશ ચતુર્થીના આશીર્વાદ સાથે સ્વામીવિવેકાનંદના શબ્દો થકી ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ના બોલથી જાગો આપડા રાષ્ટ્રનાં વિકાસ માટે રાષ્ટ્રને વધુ શકિતમાન બનાવવા માટે રાષ્ટ્રને યુવા મતદાર થકી વધુ મજબૂત બનાવવા માટે આજે આપડી જરૂર છે. કોઈ પણ જાતની આળસ કર્યા વગર આગામી ચૂંટણીમાં મતદાન જરૂર કરજો અને સાથે પર્યાવરણની જાળવણી થાય તેવો સંદેશો પહોંચે તેવો પ્રયાસ કર્યો હતો. વધુમાં આપડા ઘરમા-સમાજમાં દરેક વ્યક્તિ મતદાનના દિવસે જરૂરથી સાથે રહીને મતદાન કરવા પ્રેરિત કરવા વડીલો જે મતદાર છે એપણ યુવા મતદારોનું ઉત્સાહ વધારવા મતદાન કરે તેવી અંતમાં આશા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অমৃত ভাৰত আচঁনিৰ অধিনত
চাপৰমুখ জংচন আধুনিকিৰনৰ
ভিডিঅ কনফাৰেঞ্চৰ জৰিয়তে
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ
মোদীয়ে কৰিলে উদ্বোধন।
উপস্থিত ৰাজ্যৰ স্বাস্থ্য মন্ত্ৰী কেশৱ মহন্ত।
অমৃত ভাৰত স্টেচন আচঁনিৰ অধিনত ভাৰতবৰ্ষৰ ৫০৮ আৰু ৰাজ্য ৰ ৫০ স্টেচনক আধুনিক পদ্ধতিৰে আটক ধুনিয়া আৰু...
અંબાજી ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં "અજયબાણ"ની અર્ચના કરાઈ #enews
અંબાજી ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં "અજયબાણ"ની અર્ચના કરાઈ #enews
নলবাৰী জিলাৰ অগ্ৰণী কংগ্ৰেছ নেতা ট্ৰিকেন দাসৰ মৃত্যুত শোকৰ ছাঁ
নলবাৰী জিলাৰ বিশিষ্ট কংগ্ৰেছ নেতা,ক্ৰীড়া সংগঠক তথা নলবাৰী কলেজৰ অৱসৰি অধ্যাপক ট্ৰিকেন দাসৰ আজি...
ঢকুৱাখনাত ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱসৰ উদযাপন প্ৰস্তুতি
ঢকুৱাখনাত ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱসৰ উদযাপন প্ৰস্তুতি