દીવાળીના પર્વ પર પાટડીના વર્ણીન્દ્રધામમાં સવા લાખ જેટલી ઈલેક્ટ્રિક લાઈટ્સનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યો છે. રાત્રિ પડતા જ સમગ્ર મંદિર સંકુલ રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠે છે.પાટડીના ઐતિહાસિક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિર ખાતે બેસતા વર્ષથી સતત પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવનું આયોજન હાથ ધરાયું છે. જેમાં સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભગવાનનું દિવ્ય પૂજન કરવામાં આવશે. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્રા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરમાં દર્શનાર્થે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટશે. સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.આ ઐતિહાસિક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર, કાયમી પ્રદર્શન, એન્જોય પાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના ભવ્ય પૂજનોત્સવમાં સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઉમટવાનો હોવાથી સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવાની સાથે ભક્તો અને શ્રધ્ધાળુઓને આવકારવામાં આવશે એવું મંદિરના સ્વામીએ જણાવ્યું હતુ.દિવાળીથી લાભ પાંચ દરમિયાન વર્ણીન્દ્રધામમાં પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. 20 હજાર જેટલા લોકો એક સાથે રથને ખેંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Why govt ignored February's Sampark Kranti alert: Opposition cites internal note
What Sampark Kranti Express encountered on February 8 was termed as a serious and unusual...
संजय जीते फिर भी Brijbhushan क्यों आगे? अंदर का खेल Sakshi Malik ने रोते हुए इशारे में समझा दिया!
संजय जीते फिर भी Brijbhushan क्यों आगे? अंदर का खेल Sakshi Malik ने रोते हुए इशारे में समझा दिया!
आंजर्ले खाडीत बंद बोटीला आग
दापोली : तालुक्यातील आंजर्ले खाडीत इरफानिया मोहल्ल्यालगत 2 वर्षे बंद अवस्थेत असलेल्या...
ડીસા શહેરના ઝવેરી નગરમાં આવેલા ખાડિયાવિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
ડીસા શહેરના ઝવેરી નગરમાં આવેલા ખાડિયાવિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
যেনে কৰ্ম তেনে ফল পালে লখিমপুৰৰ এজন ইছলামিক মৌলবীয়ে।
যেনে কৰ্ম তেনে ফল পালে লখিমপুৰৰ এজন ইছলামিক মৌলবীয়ে।