દીવાળીના પર્વ પર પાટડીના વર્ણીન્દ્રધામમાં સવા લાખ જેટલી ઈલેક્ટ્રિક લાઈટ્સનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યો છે. રાત્રિ પડતા જ સમગ્ર મંદિર સંકુલ રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠે છે.પાટડીના ઐતિહાસિક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિર ખાતે બેસતા વર્ષથી સતત પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવનું આયોજન હાથ ધરાયું છે. જેમાં સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભગવાનનું દિવ્ય પૂજન કરવામાં આવશે. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્રા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરમાં દર્શનાર્થે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટશે. સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.આ ઐતિહાસિક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર, કાયમી પ્રદર્શન, એન્જોય પાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના ભવ્ય પૂજનોત્સવમાં સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઉમટવાનો હોવાથી સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવાની સાથે ભક્તો અને શ્રધ્ધાળુઓને આવકારવામાં આવશે એવું મંદિરના સ્વામીએ જણાવ્યું હતુ.દિવાળીથી લાભ પાંચ દરમિયાન વર્ણીન્દ્રધામમાં પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. 20 હજાર જેટલા લોકો એક સાથે રથને ખેંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ ના વીર શહીદ ને ભાવ પુર્વક શ્રાંધજલી
શહીદ વીર જવાન વિજય ભાઇ વણઝારા જે ઓ છેલ્લા ૨૦ વર્ષ થી બી. એસ. એફ. મા પોતાની ફરજ નિભાવતા હતા વિધિ...
Anuj Singhal on Intergloba Aviation: स्टॉक का Momentum Strong, 8% ऊपर ये Stock | CNBC Awaaz
Anuj Singhal on Intergloba Aviation: स्टॉक का Momentum Strong, 8% ऊपर ये Stock | CNBC Awaaz
जबरदस्त माइलेज के साथ अफोर्डेबल कीमत पर उपलब्ध हैं ये टॉप-3 CNG Cars, खरीदने से पहले चेक करें लिस्ट
हम आपके लिए टॉप-3 CNG Cars शामिल हैं जो अफोर्डेबल कीमत पर बेहतरीन फ्यूल एफिशियंसी प्रदान करती...
Face care tips for Men | चेहरा चमकाने के 6 उपाए | Dr. Imran Khan
Face care tips for Men | चेहरा चमकाने के 6 उपाए | Dr. Imran Khan
तिरुपति लड्डू विवाद-शुद्धि के लिए 4 घंटे तक महाशांति होम:विश्व हिंदू परिषद की बैठक शुरू
आंध्र प्रदेश के श्री वेंकटेश्वर स्वामी मंदिर (तिरुपति मंदिर) में प्रसादम (लड्डुओं) में जानवरों की...