સિહોર સર્કિટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી દામજીભાઈ સોંદરવા તેમજ મહાસચિવ ડૉ.જયંતીભાઈ માંકડિયાની ખાસ ઉપસ્થિત માં સંગઠનને લઈ ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે દિનેશભાઈ રાઠોડની નિમણુંક કરવા આવી હતી.આ સાથે જિલ્લા ઉપપ્રમુખ અજ્ય સાગઠીયા.તેમજ વિશાલ મેવાડા, રાજુ પરમાર,સુરેશ જોગદિયા,મુકેશ કંટારિયા સહિત મોટી સંખ્યા આગેવાનો,હોદેદારો,કાર્યકરો સહીત સંગઠનની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લલિત વસોયાએ કહ્યું કે, ટિકિટ નહીં મળે તો પણ પાર્ટીમાં રહીશ, પરંતુ તેમના જન્માષ્ટમીના પોસ્ટરમાં કોંગ્રેસનું નિશાન જ નહીં
કોંગ્રેસના સૌરાષ્ટ્રના 6 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાતે જોર પકડ્યું હતું તેવામાં...
RJD प्रमुख Lalu Prasad Yadav के बयान पर विपक्ष हुआ फायर, सुनिए क्या क्या बोल गए नेता ? | Aaj Tak
RJD प्रमुख Lalu Prasad Yadav के बयान पर विपक्ष हुआ फायर, सुनिए क्या क्या बोल गए नेता ? | Aaj Tak
બ્રેકિંગ ભારે ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ
બ્રેકિંગ ભારે ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ
ದುಬೈ ನಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 20 ರಂದು 'ದುಬೈ ಒಕ್ಕಲಿಗರ ಸಂಘ'ದ ವತಿಯಿಂದ "ವಿಶ್ವ ಒಕ್ಕಲಿಗರ ವೈಭವ ಮತ್ತು ಕುವೆಂಪು ಉತ್ಸವ - 2025" ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 7, 2025:
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ದುಬೈ ಒಕ್ಕಲಿಗರ ಸಂಘ' ದ...