સિહોર સર્કિટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી દામજીભાઈ સોંદરવા તેમજ મહાસચિવ ડૉ.જયંતીભાઈ માંકડિયાની ખાસ ઉપસ્થિત માં સંગઠનને લઈ ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે દિનેશભાઈ રાઠોડની નિમણુંક કરવા આવી હતી.આ સાથે જિલ્લા ઉપપ્રમુખ અજ્ય સાગઠીયા.તેમજ વિશાલ મેવાડા, રાજુ પરમાર,સુરેશ જોગદિયા,મુકેશ કંટારિયા સહિત મોટી સંખ્યા આગેવાનો,હોદેદારો,કાર્યકરો સહીત સંગઠનની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવી
માતાજીની ભકિત કરવાનું પાવનકારી મહાપર્વ એટલે આસો નવરાત્રી. આસો નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે. સૌ...
Realme कल लॉन्च करेगा अपना पहला AI Smartphone, GT 6 के ये फीचर्स हैं दमदार
रियलमी अपने भारतीय ग्राहकों के लिए कंपनी का पहला एआई फोन लॉन्च कर रहा है। कंपनी कल यानी 20 जून को...