સિહોર સર્કિટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી દામજીભાઈ સોંદરવા તેમજ મહાસચિવ ડૉ.જયંતીભાઈ માંકડિયાની ખાસ ઉપસ્થિત માં સંગઠનને લઈ ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે દિનેશભાઈ રાઠોડની નિમણુંક કરવા આવી હતી.આ સાથે જિલ્લા ઉપપ્રમુખ અજ્ય સાગઠીયા.તેમજ વિશાલ મેવાડા, રાજુ પરમાર,સુરેશ જોગદિયા,મુકેશ કંટારિયા સહિત મોટી સંખ્યા આગેવાનો,હોદેદારો,કાર્યકરો સહીત સંગઠનની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરસિંહ ઝાલા 'અપક્ષ'માંથી ચૂંટણી લડશે...એટલે ભાજપે સસ્પેન્ડ કર્યા !
ખંભાતમાં ૧૧ જેટલા ઉમેદવારો મેદાને છે.શરૂઆતથી ખંભાત બેઠક માટે ભાજપની ટીકીટ માટે ૩૨ જેટલા ઉમેદવારોએ...
જામનગરમાં મોઘવારી મુદ્દે લાલબંગ્લા સર્કલ પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
જામનગરમાં મોઘવારી મુદ્દે લાલબંગ્લા સર્કલ પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
Akhilesh Yadav ने Rahul Gandhi पर फिर बोला हमला, जाति एक्स रे वाले बयान पर साधा निशाना | Aaj Tak
Akhilesh Yadav ने Rahul Gandhi पर फिर बोला हमला, जाति एक्स रे वाले बयान पर साधा निशाना | Aaj Tak
राष्ट्रीय कराटे में चमके रोहा के ज्योतिष्का -अनुराग।
ज्योतिष्का को स्वर्ण और अनुराग को रजत पदक।
रोहा के दो बेटे ज्योतिष्का और अनुराग ने राष्ट्रीय कराटे प्रतिस्पर्धा में स्वर्ण और रजत पदक...