સિહોર સર્કિટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી દામજીભાઈ સોંદરવા તેમજ મહાસચિવ ડૉ.જયંતીભાઈ માંકડિયાની ખાસ ઉપસ્થિત માં સંગઠનને લઈ ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે દિનેશભાઈ રાઠોડની નિમણુંક કરવા આવી હતી.આ સાથે જિલ્લા ઉપપ્રમુખ અજ્ય સાગઠીયા.તેમજ વિશાલ મેવાડા, રાજુ પરમાર,સુરેશ જોગદિયા,મુકેશ કંટારિયા સહિત મોટી સંખ્યા આગેવાનો,હોદેદારો,કાર્યકરો સહીત સંગઠનની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પૂર્વ ગૃહમંત્રીએ બનાવી 31 ફેક કંપનીઓ અને અંજામ આપ્યો 800 કરોડથી વધુના કૌભાંડને- ACB અમદાવાદ શું કહે છે જાણો : Video
પૂર્વ ગૃહમંત્રીએ બનાવી 31 ફેક કંપનીઓ અને અંજામ આપ્યો 800 કરોડથી વધુના કૌભાંડને- ACB અમદાવાદ
ग्राफिक्स के जरिए समझिए चंद्रयान-2 मिशन के मुकाबले Chandrayaan-3 मिशन में क्या बदलाव किया गया?
ग्राफिक्स के जरिए समझिए चंद्रयान-2 मिशन के मुकाबले Chandrayaan-3 मिशन में क्या बदलाव किया गया?
રાધનપુર : સાતુન ગામના તળાવમા કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો હિજરત કરશે | SatyaNirbhay News Channel
રાધનપુર : સાતુન ગામના તળાવમા કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો હિજરત કરશે | SatyaNirbhay News Channel
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ બટાટાની સહાય માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર / સબંધ ભારત ન્યુઝ
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ બટાટાની સહાય માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર / સબંધ ભારત ન્યુઝ