જવાબદાર તંત્રની ગંભીર નિંદરકારીના કારણે સિહોરમાંથી પસાર થત। રાજકોટ ભાવનગર હાઈ વે પર વારંવાર મસમોટા ગાબડા પડી જવા પામે છે તંત્ર ખાડાઓ બુરે અને પછી એકાદ બે દિવસમાં હતી એજ સ્થિતિઓ ઉભી થાય છે ભાવનગર સ્ટેટ હાઈવે સિહોરમાંથી પસાર થતો હોય જે રોડ સિહોરના ગુંદાળા વિસ્તારથી મામલતદાર કચેરી સુધી તેમજ તાલુકા પંચાયતથી વડલાવાળી ખોડીયાર મંદિર સુધી તેમજ બસ સ્ટેન્ડથી પુલ સુધી તથા રેસ્ટ હાઉસથી સોનગઢ સુધીનાં આખા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ પંથકના ગરીબોના દુઃખ દર્દના બેલી અને નામાંકિત કૃપાલુ હોલ્પિટલના સર્જન તબીબ નીતિન દવેના દુઃખદ નિધનથી સમગ્ર પંથક શોકાતુર.
હાલોલ પંથકના તબીબી આલમમાં પોતાની શ્રેષ્ઠ તબીબી કાબેલીયત અને શ્રેષ્ઠ સારવાર માટે જાણીતા પંચમહાલ...
विजेच्या कडकडासह पावसाने हजेरी लावल्याने रब्बी पिकाचे मोठे नुकसान
विजेच्या कडकडासह पावसाने हजेरी लावल्याने रब्बी पिकाचे मोठे नुकसान
पाचोड ( विजय चिडे) पाचोड सह...
কি কয় প্ৰসুতি মাতৃৰ পৰিয়ালে? মঙ্গলদৈ থানাত এজাহাৰ দাখিল। দোষীক উচিত শাস্তিৰ দাবী পৰিয়ালৰ।
কি কয় প্ৰসুতি মাতৃৰ পৰিয়ালে? মঙ্গলদৈ থানাত এজাহাৰ দাখিল। দোষীক উচিত শাস্তিৰ দাবী পৰিয়ালৰ।
रामदास आठवले आणि फूलझेले यांच्या 'त्या' वक्तव्यांचा जिल्ह्यात तीव्र पडसाद; वंचित बहुजन आघाडीतर्फे जोडे मारो आंदोलन
दापोली :केंद्रीय मंत्री रामदास आठवले यांनी 4 ऑक्टोबर रोजी नागपूरमध्ये डॉ. बाबासाहेब आंबेडकर...
সোণাৰি চৰাইদেউ মৈদামত চৰাইদেউ মহোৎসৱৰ লাইখুটা স্থাপন। উপস্থিত থাকে সমষ্টিৰ বিধায়ক।
স্বৰ্গদেউ চাওলুং চুকাফাই অসমীয়া জাতীয়তা বাদৰ বৰ ভেটি নিৰ্মাণ কৰা বৰ অসম প্ৰথম ৰাজনৈতিক ঐতিহাসিক...