જવાબદાર તંત્રની ગંભીર નિંદરકારીના કારણે સિહોરમાંથી પસાર થત। રાજકોટ ભાવનગર હાઈ વે પર વારંવાર મસમોટા ગાબડા પડી જવા પામે છે તંત્ર ખાડાઓ બુરે અને પછી એકાદ બે દિવસમાં હતી એજ સ્થિતિઓ ઉભી થાય છે ભાવનગર સ્ટેટ હાઈવે સિહોરમાંથી પસાર થતો હોય જે રોડ સિહોરના ગુંદાળા વિસ્તારથી મામલતદાર કચેરી સુધી તેમજ તાલુકા પંચાયતથી વડલાવાળી ખોડીયાર મંદિર સુધી તેમજ બસ સ્ટેન્ડથી પુલ સુધી તથા રેસ્ટ હાઉસથી સોનગઢ સુધીનાં આખા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ સમસ્ત લુહાર સમાજ દ્વારા નવરાત્રીમાં પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજનની કરવામાં આવી શરુઆત
જૂનાગઢ સમસ્ત લુહાર સમાજ દ્વારા નવરાત્રીમાં પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજનની કરવામાં આવી શરુઆત ...
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ અમીરગઢ બોર્ડર નું જાત નિરીક્ષણ કર્યું
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ અમીરગઢ બોર્ડર નું જાત નિરીક્ષણ કર્યું
Parliament Winter Session: मिमिक्री विवाद पर बोले OP Dhankar, कहा- समाज में इस बात का आक्रोश है
Parliament Winter Session: मिमिक्री विवाद पर बोले OP Dhankar, कहा- समाज में इस बात का आक्रोश है