ચૂંટણી નજીક છે એટલે વિકાસની બુમો ભલે નેપડે પણ રોડ રસ્તા ગટરના ઠેકાણા નથી એ પ્રજા ખુલ્લી આંખે જોઈ રહી છે શહેરની પ્રજાને તો એમ પણ આ બધું સહન કરવાની ટેવ રહેલી છે સિહોરના પોષ મનાતા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણીએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે છતાં જવાબદારોને પોતાની જવાબદારી સમજાતી નથી અહીંના નગરસેવકો પણ ઘર ઘર થી પરિચિત છે અને તે જાગતું દેરું કહેવાય છે ગમે ત્યારે ફોન કરો એટલે સમસ્યાનું સમાધાન મળે પરંતુ હાલની પરિસ્થિતિ સ્થિતિ વિપરીત બની છે શહેરના અમદાવાદ રોડ એટલે ભદ્ર વિસ્તાર કહેવાય છે અહીં હાઈફાઈ સોસાયટીઓ ઉધોગપતિઓ વેપારીઓ ધાર્મિક સ્થળ મોટા બિલ્ડરો અહીં વસવાટ કરે છે શાંતિપ્રિય ગણાતા વિસ્તારના પ્રજાજનો ખુબ જ ગંભીર પરિસ્થિતિઓ સહન કરે છે ગોદાવરી પ્રા.શાળા તેમજ આનંદ મંગલ બંગલાની વચ્ચે એક ગટર છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદકીનું પાણી બંગલા ની નજીક થી પસાર થાય છે જેથી નર્ગાકાર સ્થિતિ સર્જાઈ છે અહીં સવાલ એપણ છે શહેરના પોષ ગણાતા વિસ્તારની આ દશા છે તો અન્ય વિસ્તારોની હાલત માટે કલ્પના કરવી રહી ગટરના પાણીની રોડ પર રેલમછેલ : જવાબદારોને અનેક રજૂઆતો કરવા છતાં લોકોનો અવાજ કાને સંભળાતો નથી હાલત કકોડી તંત્ર તમાશો જોવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગઢડા અનાજના ગોડાઉનની ગુજરાતના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લીધી સરપ્રાઇઝ વિઝિટ...
ગઢડા અનાજના ગોડાઉનની ગુજરાતના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લીધી સરપ્રાઇઝ વિઝિટ...
Karthikeya 2 Blockbuster | Press Conference | Nikhil Siddhartha, Tulasi Shivamani Interview
Karthikeya 2 Blockbuster | Press Conference | Nikhil Siddhartha, Tulasi Shivamani Interview
ভূৰাগাঁও হৰিচৰণ সৰকাৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত বিনামূলীয়া বহী বিতৰণ
মৰিগাঁও জিলাৰ ভূৰাগাঁও হৰিচৰণ সৰকাৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত ছাত্র ছাত্ৰীৰ মাজত বিনামূলীয়া বহী...
ઠાસરા 119વિધાનસભા ના BJP ઉમેદવાર તરીકે યોગેન્દ્રસિંહ પરમાર કન્ફોર્મ..
ઠાસરા 119 વિધાનસભા ના BJP ઉમેવાર યોગેન્દ્ર સિંહ રામસિંહ પરમાર ને કન્ફોર્મ...
সোণাৰি মহাবিদ্যালয়ত স্নাতকোত্তৰ শ্ৰেণী আৰম্ভ কৰা হ'ব নেকি সেইকথা জনালে সাংসদ তপন কুমাৰ গগৈয়ে
গৌৰৱোজ্জল সোনালী জয়ন্তী বৰ্ষ অতিক্ৰম কৰা সোণাৰি মহাবিদ্যালয়ত যাতে আগন্তুক দিনত স্নাতকোত্তৰ...