ગાંધીના ગુજરાતમાં પ્રથમવાર E-એફ.આઈ.આર. શરૂ થતા અમરેલી જિલ્લામાં જાહેર જનતાને સમજ આવે તે માટે આખા જિલ્લામાં E એફ.આઈ.આર.થી કોઈ મોબાઈલ ચોરાઈ જાય કે વાહન ચોરાઈ જાય ત્યારે e એફ.આઈ. આર.થી ફરિયાદ નોંધી શકવાની સમજણ અમરેલી સાવરકુંડલા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસે શુભારંભ કરવાયો હતો E એફ.આઈ.આર. સેવા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અમરેલી ખાતે દિલીપભાઈ સંઘાણી ટાઇનહોલ ખાતે e એફ.આઈ.આર. કાર્યક્રમનું દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાદ એસપી હિમકરસિંહ દ્વારા સાવરકુંડલા ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે E એફ.આઈ.આર. લોન્ચિંગ કાર્યકમ યોજવામાં આવેલ હતો જેમા મોટા સ્ક્રીન દ્વારા e એફ.આઈ.આર કેમ નોંધાઇ તેવી સમજદારી આપવામાં આવી હતી સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે ને પોલીસમાં કોઈપણ અગવડતા ફરિયાદ હોય તો પોલીસ મથકનો સંપર્ક કરવાની વાત એસપી હિમકરસિંહ એ કરી હતી ને અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પર e એફ.આઈ.આર.અંગે જાગૃતિ કાર્યક્રમ કરીને અમરેલી જિલ્લાની જનતાને જાગૃતિ કરવાનું સુંદર કાર્ય અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामगढ़ टाइगर रिजर्व बूंदी में वन्य जीव सप्ताह की शुरुआत
रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी के उपवन संरक्षक संजीव शर्मा ने वाहनों को हरी झंडी दिखाकर शुरुआत...
સિહોર તાલુકામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યકમ અંતગર્ત ગ્રામસભા યોજાશે
ભાવનગર જિલ્લામાં ‘હર ઘર જલ ઉત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત...
અમદાવાદ: ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં ૫૧૦૮ દીવડાની મહા આરતી તથા રાસ ગરબા મહોત્સવ
અમદાવાદ: ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં ૫૧૦૮ દીવડાની મહા આરતી તથા રાસ ગરબા મહોત્સવ
GRP এ উদ্ধাৰ কৰি আটক কৰিছে ৰয়ক২৯ জুনৰ পৰা পলাতক হৈ আছিল OC ৰয়।বৰ্তমান সুস্থিৰ বিমান ৰয়।
GRP এ উদ্ধাৰ কৰি আটক কৰিছে ৰয়ক২৯ জুনৰ পৰা পলাতক হৈ আছিল OC ৰয়।বৰ্তমান সুস্থিৰ বিমান ৰয়।
બે કપીરાજો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ, એકનું કરુણ મોત થતા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે સન્માનપૂર્વક દફનવિધિ કરી માનવતા મહેકાવી.
હાલોલ તાલુકાના કંજરી ગામ પાસે આવેલા રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના એક દરવાજા પાસે બે...