ગાંધીના ગુજરાતમાં પ્રથમવાર E-એફ.આઈ.આર. શરૂ થતા અમરેલી જિલ્લામાં જાહેર જનતાને સમજ આવે તે માટે આખા જિલ્લામાં E એફ.આઈ.આર.થી કોઈ મોબાઈલ ચોરાઈ જાય કે વાહન ચોરાઈ જાય ત્યારે e એફ.આઈ. આર.થી ફરિયાદ નોંધી શકવાની સમજણ અમરેલી સાવરકુંડલા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસે શુભારંભ કરવાયો હતો E એફ.આઈ.આર. સેવા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અમરેલી ખાતે દિલીપભાઈ સંઘાણી ટાઇનહોલ ખાતે e એફ.આઈ.આર. કાર્યક્રમનું દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાદ એસપી હિમકરસિંહ દ્વારા સાવરકુંડલા ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે E એફ.આઈ.આર. લોન્ચિંગ કાર્યકમ યોજવામાં આવેલ હતો જેમા મોટા સ્ક્રીન દ્વારા e એફ.આઈ.આર કેમ નોંધાઇ તેવી સમજદારી આપવામાં આવી હતી સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે ને પોલીસમાં કોઈપણ અગવડતા ફરિયાદ હોય તો પોલીસ મથકનો સંપર્ક કરવાની વાત એસપી હિમકરસિંહ એ કરી હતી ને અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પર e એફ.આઈ.આર.અંગે જાગૃતિ કાર્યક્રમ કરીને અમરેલી જિલ્લાની જનતાને જાગૃતિ કરવાનું સુંદર કાર્ય અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 में कैसे हारेंगे PM Modi ? Congress के लिए भारत जोड़ो यात्रा बनेगी संजीवनी ! Nitish Kumar
2024 में कैसे हारेंगे PM Modi ? Congress के लिए भारत जोड़ो यात्रा बनेगी संजीवनी ! Nitish Kumar
ભારે વરસાદના પગલે રજા જાહેર કરવામાં આવ્યું
ભારે વરસાદને પગલે આવતીકાલે તા.૨૭ ઓગસ્ટના રોજ દાહોદ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર...
Gadhada||હામાપર ગામે AAPનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો,અનેક લોકો AAPમાં જોડાયા #news #aap #aapnugujarat
Gadhada||હામાપર ગામે AAPનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો,અનેક લોકો AAPમાં જોડાયા #news #aap #aapnugujarat
ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન કર્યું
આજ રોજ તારીખ 8/1/2023 રવિવાર નાં રોજ દાહોદ તાલુકા ના રવાલીખેડા ગામે બોર્ડર ઇલેવનદ્વારા આયોજીત...