પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan CM News : राजस्थान में कैसी रहेगी नई कैबिनेट ? Breaking News । Vasundhara Raje। CP Joshi
Rajasthan CM News : राजस्थान में कैसी रहेगी नई कैबिनेट ? Breaking News । Vasundhara Raje। CP Joshi
Flower show જોવા નથી ગયા તો ઘરે બેઠા જોઈ લો....#Ahmedabad #Ahmedabadflowershow #flowershow2023
Flower show જોવા નથી ગયા તો ઘરે બેઠા જોઈ લો....#Ahmedabad #Ahmedabadflowershow #flowershow2023
अनंत चतुर्दशीला औरंगाबादमध्ये राजा बाजार येथील श्री संस्थान गणेशाची आरती झाल्यावर मुख्य विसर्जन मिरवणुकीला सुरुवात झाली त्यावेळी शहरातील राजकीय नेत्यांनी प्रमुख उपस्थिती
औरंगाबाद :- ९ स.(दीपक परेराव) औरंगाबादचे ग्राम दैवत श्री संस्थान गणपतीचा रथ काढण्यात आला त्यावेळी...
સગર સમાજના સ્નેહમિલનમાં માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિત
અમરેલી.ગત તા .૩ / ૯ / ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની...