પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bengaluru Bikers Join Hands to Raise Awareness About Blood Cancer and Stem Cell Donation
Bengaluru Bikers Join Hands to Raise Awareness About Blood Cancer and Stem Cell Donation...
दैवी शक्ती असल्याचे सांगत अल्पवयीन मुलीवर वारंवार बलात्कार
मुंबई: आपल्याकडे दैवी शक्ती असल्याचं सांगत एका अल्पवयीन तरुणीवर वारंवार बलात्कार करणाऱ्या आरोपीला...
वाल्याचा झाला वाल्मिकी! एकेकाळचा गुन्हेगार आता बनला शेतकरी, पाहा कसा झाला बदल
वाल्याचा झाला वाल्मिकी! एकेकाळचा गुन्हेगार आता बनला शेतकरी, पाहा कसा झाला बदल
तृतीयपंथियांनी बचतीची सवय ठेवावी
उपजिल्हा निवडणूक अधिकारी भारत वाघमारे यांचे आवाहन
सोलापूर- तृतीयपंथियांना समाजात...
પાવીજેતપુર નજીક આવેલ શિથોલના જુના જનતા ડાયવર્ઝન પાસેના રેતીની લીઝના પાણી ભરેલા ખાડામાં યુવાન ડૂબી જતા મોંત
પાવીજેતપુર નજીક આવેલ શિથોલના જુના જનતા ડાયવર્ઝન પાસેના રેતીની લીઝના પાણી ભરેલા ખાડામાં યુવાન ડૂબી...