પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मातृ एवं शिशु स्वास्थ्य दिवस पर बीसीएमओ ने मूंडला आयुष्मान आरोग्य मंदिर का किया निरीक्षण।
दीगोद. क्षेत्र में दीगोद पीएचसी के मूंडला आयुष्मान आरोग्य मंदिर का एमसीएनएन डे पर आयोजित किए जा...
महाराष्ट्र राज्य ग्रामीण जीवनोन्नती अभियान अंतर्गत झालेल्या निवडी रद्द करा, अंदोलनाचा इशारा
जामखेड (प्रतिनिधी) महाराष्ट्र राज्य ग्रामीण जीवनोन्नती अभियान अंतर्गत जामखेड तालुक्यात झालेल्या...
સાંતલપુર ખાતે ઘરફોડ ચોરીની ઘટના બની | SatyaNirbhay News Channel
સાંતલપુર ખાતે ઘરફોડ ચોરીની ઘટના બની | SatyaNirbhay News Channel
तेज बहाव में पुल पार कर रहीं छात्राएं, जान पर खेलकर स्कूल चले हम! MP News
तेज बहाव में पुल पार कर रहीं छात्राएं, जान पर खेलकर स्कूल चले हम! MP News#mpnews #School...