અમરેલી.ગત તા .૩ / ૯ / ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર ગુજરાત નાં સમસ્ત સગર સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો . આ સ્નેહ મિલનમાં સગર સમાજને સ્પર્શતા રાજકોટ કુમાર છાત્રાલયની ગ્રાન્ટ ગાંધીનગર અને અમદાવાદ ખાતે છાત્રાલય માટે જમીન ફાળવવા અને હરદ્વાર ખાતે સગર સમાજના આરાધ્યદેવ શ્રીભગીરથ દાદાની પ્રતીમાના સ્થાપન માટે ના પ્રશ્નો ચર્ચા થઇ હતી . આ પ્રસંગે સંત શ્રી દાસારામ બાપાના મહંત શ્રી ભગવાનજી ભગત બાલાગામ , અમરેલી સગર સમાજ વતી અમરેલી ન જલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી ધર્મેશભાઈ અજાણી , અમરેલી સમા સગર સમાજ ના પ્રમુખ શ્રી દલપતભાઈ ચાવડા , શ્રી વિશાલભાઈ કાલેણા , બાલભાઈ કાલેણા , પરેશભાઈ પાથર તેમજ સમગ્ર ગુજરાતના સગર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસના લધુમતી ધારાસભ્યોને ટિકિટ કપાવાનો છે ડર ? | Gujarat First
કોંગ્રેસના લધુમતી ધારાસભ્યોને ટિકિટ કપાવાનો છે ડર ? | Gujarat First
ગરબાડા ની ખરોડ નદી ના વહેતા પ્રવાહમાં જીવના જોખમે મચ્છીમારી કરતા લોકો
ગરબાડા ની ખરોડ નદી ના વહેતા પ્રવાહમાં જીવના જોખમે મચ્છીમારી કરતા લોકો
આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે પી મહેતા સાહેબ ની ભાયાવદરમાં બદલી નવા PSI સિસોદિયા સાહેબ ફરજ બજાવશે
આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે પી મહેતા સાહેબ ની ભાયાવદરમાં બદલી નવા PSI સિસોદિયા સાહેબ ફરજ બજાવશે...
તળાજાના નવનિયુક્ત મામલતદારનું મઘ્યાન ભોજન કર્મચારી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
તળાજાના નવનિયુક્ત મામલતદારનું મઘ્યાન ભોજન કર્મચારી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું