અમરેલી.ગત તા .૩ / ૯ / ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર ગુજરાત નાં સમસ્ત સગર સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો . આ સ્નેહ મિલનમાં સગર સમાજને સ્પર્શતા રાજકોટ કુમાર છાત્રાલયની ગ્રાન્ટ ગાંધીનગર અને અમદાવાદ ખાતે છાત્રાલય માટે જમીન ફાળવવા અને હરદ્વાર ખાતે સગર સમાજના આરાધ્યદેવ શ્રીભગીરથ દાદાની પ્રતીમાના સ્થાપન માટે ના પ્રશ્નો ચર્ચા થઇ હતી . આ પ્રસંગે સંત શ્રી દાસારામ બાપાના મહંત શ્રી ભગવાનજી ભગત બાલાગામ , અમરેલી સગર સમાજ વતી અમરેલી ન જલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી ધર્મેશભાઈ અજાણી , અમરેલી સમા સગર સમાજ ના પ્રમુખ શ્રી દલપતભાઈ ચાવડા , શ્રી વિશાલભાઈ કાલેણા , બાલભાઈ કાલેણા , પરેશભાઈ પાથર તેમજ સમગ્ર ગુજરાતના સગર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પૈસાની લેતીદેતી મામલે એક યુવકને ત્રણ શખ્સોએ મળીને માર માર્યો જે ઘટના CCTV. કેમેરામાં થઈ કેદ...
પૈસાની લેતીદેતી મામલે એક યુવકને ત્રણ શખ્સોએ મળીને માર માર્યો જે ઘટના CCTV. કેમેરામાં થઈ કેદ...
लहुजी शक्ती सेनेचे तालुका अध्यक्ष तेजस भिसे यांचे ग्रामीण रुग्णालय परतुर डॉ दूर्गावाड यांना निवेदन
परतूर येथील ग्रामीण रुग्णालय मधील अधीपरीचारिका जितेंद्र राऊत यांची चौकशी करून त्यांच्यावर...
Stock Market Pressure LIVE | Nifty 22000 के आसपास, Sensex 550 अंक टूटा, मिड और स्मॉलकैप ज्यादा दबाव
Stock Market Pressure LIVE | Nifty 22000 के आसपास, Sensex 550 अंक टूटा, मिड और स्मॉलकैप ज्यादा दबाव