અમરેલી.ગત તા .૩ / ૯ / ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર ગુજરાત નાં સમસ્ત સગર સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો . આ સ્નેહ મિલનમાં સગર સમાજને સ્પર્શતા રાજકોટ કુમાર છાત્રાલયની ગ્રાન્ટ ગાંધીનગર અને અમદાવાદ ખાતે છાત્રાલય માટે જમીન ફાળવવા અને હરદ્વાર ખાતે સગર સમાજના આરાધ્યદેવ શ્રીભગીરથ દાદાની પ્રતીમાના સ્થાપન માટે ના પ્રશ્નો ચર્ચા થઇ હતી . આ પ્રસંગે સંત શ્રી દાસારામ બાપાના મહંત શ્રી ભગવાનજી ભગત બાલાગામ , અમરેલી સગર સમાજ વતી અમરેલી ન જલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી ધર્મેશભાઈ અજાણી , અમરેલી સમા સગર સમાજ ના પ્રમુખ શ્રી દલપતભાઈ ચાવડા , શ્રી વિશાલભાઈ કાલેણા , બાલભાઈ કાલેણા , પરેશભાઈ પાથર તેમજ સમગ્ર ગુજરાતના સગર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ગુજરાતના મંત્રીઓનો સન્માન કરવામાં આવ્યું
ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ગુજરાતના મંત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત...
Ashok Gehlot के अध्यक्ष बनने को लेकर साफ क्यों नहीं बोले Murari Lal Meena
Ashok Gehlot के अध्यक्ष बनने को लेकर साफ क्यों नहीं बोले Murari Lal Meena
Healthy Gut Tips: पाचन तंत्र को हेल्दी बनाए रखने के लिए इन बातों का रखें खासतौर से ध्यान
Healthy Gut Tips आंतें हमारे पाचन तंत्र का सबसे जरूरी हिस्सा हैं इसलिए उन्हें हेल्दी बनाए रखना...
শিৱসাগৰ জিলাত বিশ্ব চিক্ল চেল এনিমিয়া নিৰ্মূল সজাগতা অভিযানৰ শুভাৰম্ভণি
অমৃত কুমাৰ শৰ্মা, শিৱসাগৰ, ২০ জুনঃ চিক্ল চেল এনিমিয়া ৰোগক পৰাস্ত কৰি সু-স্বাস্থ্যকৰ জীৱন...
વેરાવળમાં ઘરમાં છુપાવેલા ચરસના 5 પેકેટ સાથે SOGએ યુવકને ઝડપી પાડ્યો; દોઢ માસમાં 400 કિલ્લોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈ આવેલા ચરસના પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે જપ્ત...