અમરેલી.ગત તા .૩ / ૯ / ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર ગુજરાત નાં સમસ્ત સગર સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો . આ સ્નેહ મિલનમાં સગર સમાજને સ્પર્શતા રાજકોટ કુમાર છાત્રાલયની ગ્રાન્ટ ગાંધીનગર અને અમદાવાદ ખાતે છાત્રાલય માટે જમીન ફાળવવા અને હરદ્વાર ખાતે સગર સમાજના આરાધ્યદેવ શ્રીભગીરથ દાદાની પ્રતીમાના સ્થાપન માટે ના પ્રશ્નો ચર્ચા થઇ હતી . આ પ્રસંગે સંત શ્રી દાસારામ બાપાના મહંત શ્રી ભગવાનજી ભગત બાલાગામ , અમરેલી સગર સમાજ વતી અમરેલી ન જલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી ધર્મેશભાઈ અજાણી , અમરેલી સમા સગર સમાજ ના પ્રમુખ શ્રી દલપતભાઈ ચાવડા , શ્રી વિશાલભાઈ કાલેણા , બાલભાઈ કાલેણા , પરેશભાઈ પાથર તેમજ સમગ્ર ગુજરાતના સગર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फ़िलिस्तीनियों की दिन-रात मदद करने वाली संस्था UNRWA किन मुश्किलों से गुज़र रही है?
फ़िलिस्तीनियों की दिन-रात मदद करने वाली संस्था UNRWA किन मुश्किलों से गुज़र रही है?
ડીસા કચ્છી કોલોની વિસ્તારમાં આવેલ વસુંધરા સોસાયટીમાં બંધ મકાનમાં લાગી આગ BANAS LIVE NEWS
ડીસા કચ્છી કોલોની વિસ્તારમાં આવેલ વસુંધરા સોસાયટીમાં બંધ મકાનમાં લાગી આગ BANAS LIVE NEWS
इन iPhone में नहीं चलेगा WhatsApp, कंपनी जल्द बंद कर देगी सपोर्ट, क्या है वजह?
WABetaInfo की एक रिपोर्ट के अनुसार 5 मई 2025 से वॉट्सऐप iOS 15.1 से पहले के वर्जन को सपोर्ट नहीं...
Delhi govt school vice principal in dock after harassment plaints
The Directorate of Education (DoE) has initiated disciplinary proceedings against the vice...