પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  //ডাম্পাৰ চালকৰ দৌৰাত্ম্য,চলন্ত ডাম্পাৰৰ চকা খুলি যোৱাত এজনৰ মৃত্যু// 
 
                       
//ডাম্পাৰ চালকৰ দৌৰাত্ম্য,
চলন্ত ডাম্পাৰৰ চকা খুলি যোৱাত এজনৰ মৃত্যু//
 
//চকা...
                  
   जिला प्रशासन के सहयोग से एलन में रिफ्रेशर गेटकीपर ट्रेनिंग 
 
                      जिला प्रशासन के निर्देश पर एलन कॅरियर इंस्टीट्यूट की ओर से निशुल्क रिफ्रेशर गेटकीपर ट्रेनिंग का...
                  
   ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું 
 
                      વડોદરા ખાતે ભરતી મેળો સહિત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ
 
ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ...
                  
   
  
  
  
  