પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ट्रैफिक रेड लाइट पर किन-किन वजहों से लगता है जुर्माना, जान लेंगे तो आपको नहीं होगी दिक्कत
Traffic red light fines भारतीय मोटर व्हीकल एक्ट के मुताबिक ट्रैफिक रेड लाइट का पालन हर उस व्यक्ति...
(RIM) ಪರಿಸರ ಸಾಮಾಜಿಕ ಆಡಳಿತ ESG ಕುರಿತು ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಸಮ್ಮೇಳನವನ್ನು ಆಯೋಜಿಸುತ್ತಿದೆ.
ಪ್ರೆಸ್ ನೋಟ್
ಬೆಂಗಳೂರಿನ ರಾಮಯ್ಯ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ (RIM) ಪರಿಸರ ಸಾಮಾಜಿಕ...
પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,124 થયો
પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,124 થયો
पार्टीच्या मोफत स्पर्धा परीक्षा शुभारंभ
डॉ. बाबासाहेब आंबेडकर संशोधन व प्रशिक्षण संस्था (बार्टी) पुणे मान्यता प्राप्त सम्राट प्रतिष्ठान...
ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોક સંવાદ યોજી લોકોના પડતર પ્રશ્નો ને સાંભળ્યા
ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોક સંવાદ યોજી લોકોના પડતર પ્રશ્નો ને સાંભળ્યા