પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিব্ৰুগড়ত কংগ্ৰেছৰ 'স্বাধীনতাৰ গৌৰৱময় যাত্রা'ত বিৰোধী দলপতি দেবব্ৰত শইকীয়া
বিধায়ক প্ৰশান্ত ফুকনে যিটো দলক নেতৃত্ব দিছে সেই দলটোৱে আমাৰ দেশৰ সংবিধান মানিব নিবিচাৰে। বিজেপিয়ে...
DAHOD : ભીલ સમાજ પંચ દ્વારા ભીલ સમાજ લગ્ન બંધારણનો પ્રચાર રથ ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામે પહોંચ્યો,
DAHOD : ભીલ સમાજ પંચ દ્વારા ભીલ સમાજ લગ્ન બંધારણનો પ્રચાર રથ ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામે પહોંચ્યો,
કલેક્ટર કચેરી ખાતે બેટી બચાવો બેટી પઢાવો" દિન અંતર્ગત કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને કાર્યકમનું
કલેક્ટર કચેરી ખાતે બેટી બચાવો બેટી પઢાવો" દિન અંતર્ગત કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને કાર્યકમનું
iPhone 16 जैसे कैमरा कंट्रोल बटन के साथ लॉन्च होगा एंड्रॉइड स्मार्टफोन, रियलमी कर रही तैयारी
एपल आईफोन 16 का कैमरा कंट्रोल बटन इन दिनों खूब सुर्खियों में है। एपल ने हाल ही में अपनी लेटेस्ट...