પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Market To Crash Today? | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News
US Market To Crash Today? | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News
પાલીતાણા અન્ન અને પુરવઠા ગોડાઉન મેનેજર શ્રી ડિમ્પલબેન નો વિદાય સમારંભ યોજાયો
પાલીતાણા અન્ન અને પુરવઠા ગોડાઉન મેનેજર શ્રી ડિમ્પલબેન નો વિદાય સમારંભ યોજાયો
મુળી તાલુકામાં વીજળી પડવાથી ૩૧ બકરાં અને ૦૧ ભેંસનાં પશુ મૃત્યુ અન્વયે પશુપાલકોને ત્વરિત સહાય ચુકવાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મૂળી તાલુકાના ભેટ...
કઠલાલ આશાવર્કર અને ફેસીલીટેટર બહેનોએ ટી એચ ઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યુ
કઠલાલ આશાવર્કર અને ફેસીલીટેટર બહેનોએ ટી એચ ઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યુ
#Banaskantha | ભાભર પોલીસ ઉધતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશીદારૂનો જથ્થો ઝડપ્યો | Divyang News
#Banaskantha | ભાભર પોલીસ ઉધતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશીદારૂનો જથ્થો ઝડપ્યો | Divyang News