પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભુજ : NY સિનેમા દ્વારા નેશનલ સિનેમા ડે-ની ઉજવણી કરાઇ : ગરબા સ્પર્ધા યોજાઇ
ભુજ : NY સિનેમા દ્વારા નેશનલ સિનેમા ડે-ની ઉજવણી કરાઇ : ગરબા સ્પર્ધા યોજાઇ
गणेशोत्सवात ध्वनिक्षेपक वापरासाठी ५ दिवस परवानगी
गणेशोत्सवात ध्वनिक्षेपक वापरासाठी ५ दिवस परवानगी
सार्वजनिक गणेश मंडळाला ध्वनी प्रदुषण संबंधी...
Tarun Chugh meets Jadeja, discusses developmental issues
Bhartiya Janata Party National General Secretary Tarun Chugh on Saturday met with renowned...
50MP सेल्फी कैमरा और 256GB स्टोरेज वाले फोन पर डील, पानी-धूल से सेफ्टी के लिए IP रेटिंग
Vivo V40 5G 7 अगस्त को भारत में लॉन्च हुआ था। इस फोन को फ्लिपकार्ट से बैंक और एक्सचेंज ऑफर में...
Sanjay Singh की गिरफ्तारी पर Aaditya Thackeray ने साधा BJP पर निशाना, कही बड़ी बात | Aaj Tak
Sanjay Singh की गिरफ्तारी पर Aaditya Thackeray ने साधा BJP पर निशाना, कही बड़ी बात | Aaj Tak