પ્રથમ પૂજય દેવતા ભગવાન શ્રી ગણેશજીનો આજે પ્રાગટ્ય દિન છે. આજથી દસ દિવસ સુધી સિહોર સહિત સમગ્ર પંથક અનરા ઉમંગ સાથ ગણશાત્સવ ઉજવાશે. ગણપતિ બાપા મોરીયાના ગગન ભેદી નાદમાં ભકતો લીન બનશે. ગણપતિ મહોત્સવ સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ અનન્ચ ભકિત સાથે ઉજવાય અને ભકિત સાથ ઉજવાય છે. સિહોરમાં ઠેર ઠેર ગણેશોત્સવ ઉજવાશે. વિવિધ વિસ્તારોમાં પંડાલ ઉભા કરાયા છે. સાંજે મહા આરતી, પ્રસાદ વિતરણ સહિતના આયોજનો થયા છે. વિદ્યહર્તા દેવ ગણેશજીના મહાપર્વ ગણેશોત્સવ નિમિત્તે આજ સિહોરમાં ભક્તિભાવ પૂર્વક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી નિમિત્ત આજ સવારે જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ સ્થાપનાના કાર્યક્રમો ભવ્ય રીતે યોજવામાં આવ્યા હતા. વાજતે ગાજતે ગણેશજીને સ્થાપિત કરાવી સવારે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાઓ બાળકોએ ભગવાન ગણેશને આવકારી, ભવ્ય રીતે ઉજવણીમાં સહભાગી બન્યા હતા. વિદ્હર્તાની નાની તથા મોટી પ્રતિમાઓ સાધે ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને નવ દિવસ સ્થાપિત કરી દરરોજ અનેકવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા છ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रगती तांबे यांची एमबीबीएस शिक्षणासाठी निवड
तालुक्यातील तांबाराजूरी येथील माजी सैनिक अशोक नानासाहेब तांबे यांची कन्या प्रगती अशोक तांबे...
শিমলুগুৰিত জাতীয় পতাকা বিক্ৰী কেন্দ্ৰ মুকলি
"হৰ ঘৰ ত্ৰিৰংগা" কাৰ্যসূচী পদক্ষেপ হিচাবে অসম ৰাজ্যিক নগৰীয়া জীৱিকা অভিযান আৰু শিমলুগুৰি পৌৰসভাৰ...
ATS टीम ने पाकिस्तानी नाव के साथ नसीले परधात गोला बारूद पकड़ा है अधिक जानकारी के लिए देखते रहे sms news
भारतीय तट रक्षक और एटीएस द्वारा संयुक्त रूप से हथियारों, गोला-बारूद और नशीले पदार्थों के साथ...
भगवती मानव कल्याण संगठन ने शराबबंदी ,अवैध खनन,जुआ सट्टा बंद कराने को लेकर पुलिस अधीक्षक पन्ना के नाम सौंपा ज्ञापन।
पन्ना -आज सर्वप्रथम 24 घंटे का अखंड श्री दुर्गा चालीसा पाठ के समापन की दिव्य आरती के पश्चात भगवती...
ધારી તાલુકા કોંગ્રેસ મહામંત્રીના ગામમાં ભાજપે ગાબડું પાડેલ- કોંગ્રેસ માટે એડીચોટીનું જોર નિષ્ફળ
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ની ચુંટણી જેમજેમ નજીક આવતી જાય છે એમ એમ રાજકીય ગરમાવો જોવા મળી રહેલ છે.વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પા
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ની ચુંટણી જેમજેમ નજીક આવતી જાય છે એમ એમ રાજકીય ગરમાવો જોવા મળી રહેલ...