પ્રથમ પૂજય દેવતા ભગવાન શ્રી ગણેશજીનો આજે પ્રાગટ્ય દિન છે. આજથી દસ દિવસ સુધી સિહોર સહિત સમગ્ર પંથક અનરા ઉમંગ સાથ ગણશાત્સવ ઉજવાશે. ગણપતિ બાપા મોરીયાના ગગન ભેદી નાદમાં ભકતો લીન બનશે. ગણપતિ મહોત્સવ સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ અનન્ચ ભકિત સાથે ઉજવાય અને ભકિત સાથ ઉજવાય છે. સિહોરમાં ઠેર ઠેર ગણેશોત્સવ ઉજવાશે. વિવિધ વિસ્તારોમાં પંડાલ ઉભા કરાયા છે. સાંજે મહા આરતી, પ્રસાદ વિતરણ સહિતના આયોજનો થયા છે. વિદ્યહર્તા દેવ ગણેશજીના મહાપર્વ ગણેશોત્સવ નિમિત્તે આજ સિહોરમાં ભક્તિભાવ પૂર્વક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી નિમિત્ત આજ સવારે જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ સ્થાપનાના કાર્યક્રમો ભવ્ય રીતે યોજવામાં આવ્યા હતા. વાજતે ગાજતે ગણેશજીને સ્થાપિત કરાવી સવારે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાઓ બાળકોએ ભગવાન ગણેશને આવકારી, ભવ્ય રીતે ઉજવણીમાં સહભાગી બન્યા હતા. વિદ્હર્તાની નાની તથા મોટી પ્રતિમાઓ સાધે ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને નવ દિવસ સ્થાપિત કરી દરરોજ અનેકવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા છ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JPC की बैठक में हुए हंगामे पर बोले केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत, लोकतंत्र में स्वीकार नहीं इस तरह की घटना
वक्फ बिल पर संयुक्त संसदीय समिति (जेपीसी) की बैठक में मंगलवार को भारी हंगामा हुआ. साथ ही नौबत...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિકેટ તરીકે હળવદના હેમાંગભાઈ રાવલની નિમણુંક
કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ : ઠેર ઠેર થી શુભેચ્છાઓનો વરસાદ
હળવદ : ગુજરાત પ્રદેશ...
Kisan Andolan 2024 रेत से भरी बोरियां, JCB और ट्रैक्टर, आगे Delhi की तरफ बढ़ने को तैयार किसान
Kisan Andolan 2024 रेत से भरी बोरियां, JCB और ट्रैक्टर, आगे Delhi की तरफ बढ़ने को तैयार किसान
চাকৰিৰ প্ৰলোভনেৰে চ'চিয়েল মেডিয়াত প্ৰবঞ্চনাৰ জাল।দেৰগাঁৱৰ এগৰাকী যুৱতী আৰু এজন যুৱকৰ নিচান
চাকৰিৰ প্ৰলোভনেৰে চ'চিয়েল মেডিয়াত প্ৰবঞ্চনাৰ জাল।দেৰগাঁৱৰ এগৰাকী যুৱতী আৰু এজন যুৱকৰ নিচান
सीएम केजरीवाल ने कैबिनेट में मंत्री बनने के लिए सौरभ भारद्वाज और आतिशी के नाम एलजी को भेजे
मनीष सिसोदिया और सत्येंद्र जैन के इस्तीफे बाद आप विधायक सौरभ भारद्वाज केजरीवाल सरकार में मंत्री...