જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ ના પવિત્ર તહેવાર નિમિતે જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, આનંદ નગર યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું અને તેમાં દરરોજ સવાર સાંજ આરતી નું આયોજન કરવામાં આવે છે ..આ માટે આનંદ નગર યુવક મંડળ ના પ્રમુખ યશવંતભાઈ ઢોલરિયા તથા પાસ સમિતિના સભ્ય નવનીત ધડુક તથા ધર્મેશભાઈ ઢોલરીયા સુધીરભાઈ કાકડીયા સિદ્ધાર્થભાઈ માનસરા તથા સમગ્ર યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्मचारियों को मिलेगा दीपावली बोनस, सीएम ने दी मंजूरी:हर कर्मचारी को मिलेंगे 6774 रुपए
सरकार ने कर्मचारियों को दीपावली बोनस देने का फैसला किया। सीएम भजनलाल शर्मा ने राज्य कर्मचारियों...
सहा महिन्यापूर्वी बेपत्ता असणाऱ्या व्यक्तीचा मृतदेह सापडला.
सहा महिन्यापूर्वी बेपत्ता असणाऱ्या व्यक्तीचा मृतदेह सापडला.
"पैठण तालुक्यातिल मुरमा शिवारातिल...
नवोदित वकिलांनी अडथळ्यांच्या शर्यतीला घाबरू नये ,सरन्यायाधीश उदय लळित यांचे आवाहन
नवोदित वकिलांनी अडथळ्यांच्या शर्यतीला घाबरू नये ,सरन्यायाधीश उदय लळित यांचे आवाहन
सोलापूर -...
માનસિક દિવ્યાંગ બાળકોએ દીવા બનાવ્યા
દિવાળીના તહેવારોમાં દીવડાઓનું વેચાણ કરી માનસિક દિવ્યાંગ બાળકો પગભર બનશે
માનસિક દિવ્યાંગ બાળકોએ...