જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ ના પવિત્ર તહેવાર નિમિતે જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, આનંદ નગર યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું અને તેમાં દરરોજ સવાર સાંજ આરતી નું આયોજન કરવામાં આવે છે ..આ માટે આનંદ નગર યુવક મંડળ ના પ્રમુખ યશવંતભાઈ ઢોલરિયા તથા પાસ સમિતિના સભ્ય નવનીત ધડુક તથા ધર્મેશભાઈ ઢોલરીયા સુધીરભાઈ કાકડીયા સિદ્ધાર્થભાઈ માનસરા તથા સમગ્ર યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી..