જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ ના પવિત્ર તહેવાર નિમિતે જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, આનંદ નગર યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું અને તેમાં દરરોજ સવાર સાંજ આરતી નું આયોજન કરવામાં આવે છે ..આ માટે આનંદ નગર યુવક મંડળ ના પ્રમુખ યશવંતભાઈ ઢોલરિયા તથા પાસ સમિતિના સભ્ય નવનીત ધડુક તથા ધર્મેશભાઈ ઢોલરીયા સુધીરભાઈ કાકડીયા સિદ્ધાર્થભાઈ માનસરા તથા સમગ્ર યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डोडा आतंकी हमले पर बरसे असदुद्दीन ओवैसी, DGP को दे डाली BJP जॉइन करने की नसीहत
जम्मू कश्मीर के डोडा में हुए आतंकी हमले में पांच जवान शहीद हो गए हैं. इस आतंकी हमले को...
રાધનપુર ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા સેવાકીય પ્રવુતિઓ કરાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા સેવાકીય પ્રવુતિઓ કરાઈ | SatyaNirbhay News Channel
सस्ता हो गया 5000mAh बैटरी और 128GB स्टोरेज वाला Oppo का ये फोन, यहां जानें ऑफर्स और डिटेल्स
स्मार्टफोन खरीदना चाहते हैस लेकिन आपको बजट कम है तो ये आपके लिए सही मौका है क्योंकि Oppo ने अपने...
शिरुर - शिरुर येथील भारती मुरलीधर महाजन यांचे निधन
शिरुर दिनांक ( वार्ताहर) मारुती आळी येथील भारती मुरलीधर महाजन यांचे निधन झाले आहे ....