હવે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ પોત પોતાનું લગાવી રહી છે અને એકબીજા પર આરોગ પ્રત્યારોપ લગાવી રહી છે ત્યારે આવા સમયે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા એક એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે, બોડેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંમેલન માં વિપક્ષના નેતા સુખરામ રાઠવા કહ્યું હતું કે ભાજપ મને ભાજપમાં જોડવા માટે 50 કરોડની ઓફર કરી હતી અને મંત્રી પદની ઓફર પણ કરી હતી અને ચૂંટણી ખર્ચ પણ ભાજપ આપશે એવી વાત કરી હતી જો હું હારી જઉં તો બોર્ડ નિગમમાં પણ સ્થાન આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તમે આવો અને તમારા જમાઈ ને પણ લેતા આવો. સુખરામ રાઠવાના જમાઈ એટલે પાવીજેતપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CWC New List: Sachin Pilot, Kanhaiya Kumar, Supriya Shrinate जैसे Young Congress Leaders शामिल
CWC New List: Sachin Pilot, Kanhaiya Kumar, Supriya Shrinate जैसे Young Congress Leaders शामिल
રાજ્યમાં TRB જવાનની તોડબાજી પર અકુંશ કયારે ?
રાજ્યમાં TRB જવાનના આતંકની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે તાજેતરમાં સુરતમાં બનેલી મારામારીની ઘટનામાં...
সোণাৰিৰ নামতোলাৰপৰা নগালেণ্ডৰ মন সংযোগী পথৰ দুৰৱস্থাৰ বাবে চকা বন্ধ ঘোষণা মন জিলাত
সোণাৰিৰ নামতোলা সংযোগী ৭০২ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ দুৰৱস্থাৰ বাবে ৩০ জুলাইত নগালেণ্ডৰ মন জিলাত চকা...
ગૌશાળા અને પાંજરાપોળ ની ગાયો પહોંચી રાધનપુર પ્રાંત અને મામલતદાર કચેરી ખાતે ન્યાય માંગવા
ગૌશાળા અને પાંજરાપોળ ની ગાયો પહોંચી રાધનપુર પ્રાંત અને મામલતદાર કચેરી ખાતે ન્યાય માંગવા
कांग्रेस कमेटी प्रदेश अध्यक्ष एवं पूर्व मुख्यमंत्री कमलनाथ जी ने संपूर्ण जैन समाज को भगवान महावीर स्वामी जी की जयंती की शुभकामनाएं दी
*भगवान महावीर स्वामी जी की जयंती पर मैं संपूर्ण जैन समाज और आप सभी को हार्दिक शुभकामनाएँ देता...