અરવલ્લી જીલ્લા ના એકમાત્ર સોના ના સિહાસન થી સજજ મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે વિધ્નહર્તા દેવ ગણપતિ દાદા ની મૂતિ નુ સ્થાપન કરવામા આવ્યુ હતુ. 22 મા ગણેશ મહોત્સવ ના મૂર્તિ ના દાતા પ્રદીપભાઈ અંબાલાલ ઉપાધ્યાય (એડવોકેટ) ના ધરે થી પૂજા અર્ચના કરી ઢોલ નગરા અને ડી જે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમા ખૂબ મોટી સંખ્યા મા ભક્તો જોડાયા હતા શોભાયાત્રા ડીપ વિસ્તાર મા થી ચાર રસ્તા મેધરજ રોડ થઈ મનોકામના સિદ્ધિવિનાયક મંદિરે પહોચતા જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ થી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. સચીન ભાઈ મહારાજે યજમાન ને પૂજા આરતી કરાવી દૂદાળા દેવ ની સ્થાપના કરી હતી. મનોકામના સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે 22 મો ગણેશ મહોત્સવ ઉજવવામા આવશે દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે જેમા શ્રી ગણેશ મહાયાગ, 1008 દીવડા ની આરતી ઉતારવામા આવશે દસ દિવસ સુધી હજારો લોકો દાદા ના દર્શન કરી લાભ લેશે તેમ ટ્રસ્ટ ના પ્રમુખ શિવુભાઈ રાવલે જણાવ્યુ હતુ. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરવામા આવી છે મંદિર નો સમગ્ર વિસ્તાર રોશની થી શણગારવામા આવ્યો છે. દસ દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવવામા આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંતપ્રમુખસ્વામી મહારાજ
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંતપ્રમુખસ્વામી મહારાજ
बाणगंगा स्थित नर्सिंह आश्रम में नवरात्र के अवसर पर घट स्थापना हुई
बूंदी । बाणगंगा स्थित नरसिंह आश्रम में शारदीय नवरात्र के अवसर पर भगवान राम के मंदिर में विधिवत...
जीआरपी आगरा कैन्ट ने यात्रियों की चोरी करने वाले गैंग को गिरफ्तार किया
जीआरपी आगरा कैन्ट ने यात्रियों की चोरी करने वाले गैंग को गिरफ्तार किया
વડોદરા માં કોર્પોરેશનના ગોડાઉનમાં પડેલો ડોલો ના જથ્થા ને લઈને સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો
વડોદરા માં કોર્પોરેશનના ગોડાઉનમાં પડેલો ડોલો ના જથ્થા ને લઈને સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો