કેમ મુખ્યમંત્રી આવે ત્યારેજ રસ્તા રીપેર કરવામાં આવે છે લોકો ની અનેક વખત રજૂઆતો ધ્યાને નથી આવતી ? મુખ્યમંત્રી આવે એટલે રસ્તા રીપેર થતા હોય તો આમ જનતા ને કાયમ પિસાય પિસાય ને જીવન જીવવાનું
કેમ મુખ્યમંત્રી આવે ત્યારેજ રસ્તા રીપેર કરવામાં આવે છે લોકો ની અનેક વખત રજૂઆતો ધ્યાને નથી આવતી ?

