ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા સંસ્કાર વિદ્યાલય , શ્રીનગર ઇડર ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ હતુ જેમા ઈડરની વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો પ્રાથમિક વિભાગમા પ્રથમ ક્રમે તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ બીજા ક્રમે સી. જે. મહેતા ઉમેદગઢ અને ત્રીજા ક્રમે ઇલ્વદુર્ગ હાઇસ્કુલ આવી હતી એ જ રીતે બ વિભાગમા માધ્યમિક શાળાઓમા પ્રથમ ક્રમાંકે તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ બીજા ક્રમે ઇલ્વદુર્ગ હાઇસ્કુલ અને ત્રીજા ક્રમે કે. એમ. પટેલ વિદ્યામંદિર આવી હતી આ કાર્યક્રમમા સમારંભના અધ્યક્ષ અશોકભાઈ દેસાઈ તેમજ મુખ્યમહેમાન તરીકે સુભાષભાઈ પટેલ સહમંત્રી ભારત વિકાસ પરિષદ તેમજ અતિથિ વિશેષમા ડૉ. પ્રભાકાંતભાઈ ઠાકુર ખેડબ્રહ્મા , જયેન્દ્રભાઈ સુથાર , જયંતીભાઈ સગર અને શ્રીમતી મુક્તાબેન એ. સુથાર હતા આ કાર્યક્રમના સંયોજક નીલભાઈ રામી હતા આ ઉપરાંત શાખામાથી પ્રમુખ ગુણવંતભાઈ જોશી , મંત્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ , બીપીનભાઈ ઉપાધ્યાય , ખજાનચી કેવલભાઈ દેસાઈ , કિશનભાઇ સોની વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમનુ ખૂબ સુંદર આયોજન થયુ હતુ કાર્યક્રમના અંતે પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવતા અ અને બ વિભાગ એમ બંને વિભાગમા બાળકોને ટ્રોફી એનાયત કરવામા આવી હતી અને દરેક વિદ્યાર્થીને સ્મૃતિ ભેટ સ્વરૂપે પેન આપવામા આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોને પણ સ્મૃતિ ભેટ આપવામા આવી હતી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા છેલ્લા ૧૨ વર્ષથી જે. બી. દવે દ્વારા સફળ આયોજન કરાતુ હતુ તેમને પણ આ તબક્કે યાદ કરાયા હતા આ પ્રસંગે નિર્ણાયકોનો પણ સ્મૃતિ ભેટ આપી આભાર વ્યક્ત કરાયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાએ સભા ગજાવી 14 11 2022
PORBANDAR પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાએ સભા ગજાવી 14 11 2022
દરિયાપુર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં સ્ટુડન્ટ અવેરનેસ કાર્યક્રમ
આજ રોજ અમદાવાદ જીલ્લા ના દરિયાપુર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં સિવિલ ડિફેન્સ ,...
સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા સામૂહિક ખાદી ખરીદવાનો કાર્યક્રમ યોજાયો.
સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા સામૂહિક ખાદી ખરીદવાનો કાર્યક્રમ યોજાયો....
પુ.મોરારીબાપુ દ્રારા ગવાઇ રહેલી રામચરિત માનસની કથા દ્વિતીય દિવસે મહાનુભાવોની હાજરી વચ્ચે સંપન્ન થઈ
પુ.મોરારીબાપુ દ્રારા ગવાઇ રહેલી રામચરિત માનસની કથા દ્વિતીય દિવસે મહાનુભાવોની હાજરી વચ્ચે સંપન્ન થઈ
अगले हफ्ते Realme एक नहीं ला रहा 2 नए Smartphone, P2 Pro 5G की लॉन्च डेट हुई कंफर्म
रियलमी अपने भारतीय ग्राहकों के लिए अगले हफ्ते दो नए 5G Smartphone ला रहा है। कंपनी पहले ही कंफर्म...