આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનને શિક્ષણમંત્રીના વરદહસ્તે બેસ્ટ CSR એવોર્ડ એનાયત.
વડોદરામાં પારુલ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને...
Arman Mallik-Payal के अलावा ये स्टार्स Bigg Boss 17 में आएंगे नजर
Arman Mallik-Payal के अलावा ये स्टार्स Bigg Boss 17 में आएंगे नजर
Vivo S20 सीरीज का डिजाइन आया सामने, पावरफुल प्रोसेसर के साथ महीने के लास्ट में होगी एंट्री
Vivo S20 सीरीज का डिजाइन कंपनी ने रिवील कर दिया है। इस सीरीज को पहले चाइना में लॉन्च किया जाएगा।...
સાબરકાંઠા માં પૂર્વ સરપંચો હજુ પંચાયતમાં આવી વહીવટ કરે છે.
5 જુલાઈ 2017 માં સાબરકાંઠા જિલ્લાની 59 પંચાયતમાં સરપંચો એ પોત પોતાના હોદ્દા ઓ સંભાળ્યા હતા જેની...