આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বেহৰবাৰী Outpostৰ মুকুতা দাই কি ক'লে এবাৰ শুনকচোন
Behorbari Outpost ৰ মুকুতা দা।। তেখেতে কি কলে এবাৰ শুনকচোন||
Vaibhav Sanghavi’s Stock Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?| Business
Vaibhav Sanghavi’s Stock Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?|...
રાધનપુર મુકામે રાજ્યકક્ષાના મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે કુલ ₹5.05 કરોડના 240 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી...
અમદાવાદમાં કેશલેસ મેડિકલ સારવાર કરાવતા દર્દીઓને લાગ્યો ઝટકો, ખાનગી હોસ્પિટલોએ આટલા સમય સુધી સેવા કરી સ્થગિત
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મોટા સમાચાર...
બનાસકાંઠા જિલ્લાની ચાર બેઠક દિયોદર થરાદ ડીસા પાલનપુર કેસરિયો લહેરાયો
બનાસકાંઠા જિલ્લાની ચાર બેઠક દિયોદર થરાદ ડીસા પાલનપુર કેસરિયો લહેરાયો