આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'सचिन पायलट और अशोक गहलोत सीएम पद के लिए...', राजस्थान कांग्रेस अध्यक्ष का बड़ा बयान
राजस्थान में कांग्रेस के मुख्यमंत्री चेहरे को लेकर प्रदेश कांग्रेस के अध्यक्ष गोविंद डोटासरा का...
ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા સાદી કેદનો હુકમ...
ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા સાદી કેદનો હુકમ...
કોણ છે 1857ના હીરો રાણા બેની માધવ, જેમને CM યોગી આપશે શ્રદ્ધાંજલિ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રાયબરેલીમાં રાણા બેની માધવ બક્ષ સિંહની જન્મજયંતિ પર...
2024 Elections: Bengal से Bihar तक विपक्षी गठबंधन में फूट की खबर, चुनाव से पहले झटका | Aaj Tak
2024 Elections: Bengal से Bihar तक विपक्षी गठबंधन में फूट की खबर, चुनाव से पहले झटका | Aaj Tak