વઢવાણ:જેમનો પરિવાર વર્ષોથી જૈન ધર્મને ઉજાગર કરી અને પરંપરાગત રીતે ધાર્મિકૃતિ જીવ દયા પ્રેમી અને માનવતા મોટો ધર્મ સમજે છે ત્યારે વિશાલભાઈ શાહ પોતે માત્ર દસ વર્ષની ઉંમરથી પોતે અઢાઈ તપની આરાધના કરી અને પરિવાર સાથે જૈનમ જયંતિ શાસનમને ઉજાગર કરી રહ્યા છે આજે છેલ્લા 21 વર્ષથી પોતે તપની આરાધના કરી રહ્યા છેસુરેન્દ્રનગર શહેરમાં જૈન સમાજ નો હાલમાં પિયુષણ પર્વ પજોસણ માસ ચાલી રહ્યો છે.ત્યારે જૈન સમાજના દરેક ફીરકાઓ અને જૈન સમાજ પરિવારોમાં હાલમાં અઠ્ઠા ઇતની આરાધના સામાન્ય રીતે જૈન પરિવારજનો કરતા હોય છે અમુક અમુક પરિવારના તો 32 થી વધુ પણ ઉપવાસ આરાધના સાથે કરતા હોય છે પરંતુ અઠ્ઠઇ તપની આરાધના તો નાના નાના બાળકો તેમજ બહેનો વૃદ્ધ અઠ્ઠઇ તપની આરાધનામાં જોડાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનો શાહ પરિવાર કે જેને જીવ દયા પ્રેમી તેમજ ધાર્મિકૃતિમાં જોડાયેલો છે પોતે જીવ દયા ની સાથો સાથ માનવ જીવનને પણ મોટો ધર્મ સમજે છે અને તેમના પરિવારમાં વિશાલભાઈ શાહ ના દાદા મનુભાઈ તેમજ દાદીમા સવિતાબેન તેમજ મમ્મી ભાવનાબેન જેવો પોતાની આફાની દુનિયા છોડી ગયા હોવા છતાં પણ જૈનમ જયંતિ શાસનમને વરેલા અને સદાય માટે ધર્મ ભાવના સાથે જોડાયેલા તેમના પરિવારના સંસ્કારોના સિંચન કરી અને પોતે સગાઈ પોતાના પરિવારને ધર્મ ભક્તિ અને ભાવનાને ઉજાગર કરતા ગયા છે.હાલમાં પિતા સુનિલભાઈ શાહની પ્રેરણા અને પોતાનું મોઢું મિત્ર વર્તુળ ધરાવતા એવા વિશાલભાઈ શાહના પ્રાણના મહોત્સવ સાથે અઠ્ઠઈ તપની આરાધના પણ પોતે સાદગી પૂર્ણ રીતે કરવામાં માને છે ત્યારે હાલમાં અનેક નાના મોટા જીવોની જીવ દયા સાથે વિશાલભાઈ સાચા અર્થમાં જીવ દયા પ્રેમી સાબિત થયેલા છે અને પોતે અઠ્ઠઇ તપની આરાધના કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા તાલુકાના વિવિધ ક્ષેત્રમાં સંપર્કથી સમર્થન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જોડાયા.
મહુવા170 વિધાનસભા મત વિસ્તારમાં આવતા મહુવા તાલુકામાં આજરોજ સંપર્કથી સમર્થન કાર્યક્રમ અંતર્ગત...
থাইলেণ্ডলৈ উৰা মাৰিলে মন্ত্ৰী যোগেন মহন।
থাইলেণ্ডত আয়োজিত নৰ্থ ইষ্ট ইণ্ডিয়া ফেষ্টিভেললৈ ৰাওনা মন্ত্ৰী যোগেন মহন। থাইলেণ্ডত অৱস্থিত ভাৰতীয়...
महाराणा प्रताप ने राजस्थान का गौरव बढ़ाया: दवे महाराणा प्रताप की जयंती मनाई
महाराणा प्रताप ने राजस्थान का गौरव बढ़ाया: दवे
महाराणा प्रताप की जयंती मनाई
कृष्णा...
શું છે પાત્રા ચાલ કૌભાંડ, જેમાં Sanjay Raut જઈ શકે છે જેલ? આટલા કરોડોની સંપત્તિ જપ્ત!
શું છે પાત્રા ચાલ કૌભાંડ, જેમાં Sanjay Raut જઈ શકે છે જેલ? આટલા કરોડોની સંપત્તિ જપ્ત!
BJP Gujarat Rajya Sabha List: BJP ने किया राज्यसभा सीटों का ऐलान, हीरा कारोबारी को दिया टिकट | Surat
BJP Gujarat Rajya Sabha List: BJP ने किया राज्यसभा सीटों का ऐलान, हीरा कारोबारी को दिया टिकट | Surat