વઢવાણ:જેમનો પરિવાર વર્ષોથી જૈન ધર્મને ઉજાગર કરી અને પરંપરાગત રીતે ધાર્મિકૃતિ જીવ દયા પ્રેમી અને માનવતા મોટો ધર્મ સમજે છે ત્યારે વિશાલભાઈ શાહ પોતે માત્ર દસ વર્ષની ઉંમરથી પોતે અઢાઈ તપની આરાધના કરી અને પરિવાર સાથે જૈનમ જયંતિ શાસનમને ઉજાગર કરી રહ્યા છે આજે છેલ્લા 21 વર્ષથી પોતે તપની આરાધના કરી રહ્યા છેસુરેન્દ્રનગર શહેરમાં જૈન સમાજ નો હાલમાં પિયુષણ પર્વ પજોસણ માસ ચાલી રહ્યો છે.ત્યારે જૈન સમાજના દરેક ફીરકાઓ અને જૈન સમાજ પરિવારોમાં હાલમાં અઠ્ઠા ઇતની આરાધના સામાન્ય રીતે જૈન પરિવારજનો કરતા હોય છે અમુક અમુક પરિવારના તો 32 થી વધુ પણ ઉપવાસ આરાધના સાથે કરતા હોય છે પરંતુ અઠ્ઠઇ તપની આરાધના તો નાના નાના બાળકો તેમજ બહેનો વૃદ્ધ અઠ્ઠઇ તપની આરાધનામાં જોડાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનો શાહ પરિવાર કે જેને જીવ દયા પ્રેમી તેમજ ધાર્મિકૃતિમાં જોડાયેલો છે પોતે જીવ દયા ની સાથો સાથ માનવ જીવનને પણ મોટો ધર્મ સમજે છે અને તેમના પરિવારમાં વિશાલભાઈ શાહ ના દાદા મનુભાઈ તેમજ દાદીમા સવિતાબેન તેમજ મમ્મી ભાવનાબેન જેવો પોતાની આફાની દુનિયા છોડી ગયા હોવા છતાં પણ જૈનમ જયંતિ શાસનમને વરેલા અને સદાય માટે ધર્મ ભાવના સાથે જોડાયેલા તેમના પરિવારના સંસ્કારોના સિંચન કરી અને પોતે સગાઈ પોતાના પરિવારને ધર્મ ભક્તિ અને ભાવનાને ઉજાગર કરતા ગયા છે.હાલમાં પિતા સુનિલભાઈ શાહની પ્રેરણા અને પોતાનું મોઢું મિત્ર વર્તુળ ધરાવતા એવા વિશાલભાઈ શાહના પ્રાણના મહોત્સવ સાથે અઠ્ઠઈ તપની આરાધના પણ પોતે સાદગી પૂર્ણ રીતે કરવામાં માને છે ત્યારે હાલમાં અનેક નાના મોટા જીવોની જીવ દયા સાથે વિશાલભાઈ સાચા અર્થમાં જીવ દયા પ્રેમી સાબિત થયેલા છે અને પોતે અઠ્ઠઇ તપની આરાધના કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુણિયલ ગરબા મહોત્સવમા ક્યાં ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેશે જુવો 👇👉
ગુણિયલ ગરબા મહોત્સવમા ક્યાં ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેશે જુવો 👇👉
કાલોલ ના દેવરાજ વિદ્યાસેવા સંકુલ ખાતે યુવા અને મહિલા મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ
કાલોલ તાલુકામાં બેઢિયા ખાતે આવેલ દેવરાજ સેવા સંકુલની વિવિધ કોલેજ ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી...
પાવીજેતપુર વિસ્તારમાં કિસ્સાનો ને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા રાતાપાણીએ રોવાનો વારો
પાવીજેતપુર પંથકના કિસાનોને કપાસનો ભાવ પોષણક્ષમ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ક્વિન્ટલના...
5-Star Global NCAP रेटिंग के साथ आती हैं ये 5 Affordable Cars, केवल 6.13 लाख रुपये है शुरुआती कीमत
हमारी इस लिस्ट में सबसे किफायती एसयूवी Tata Punch है जो 5-स्टार रेटिंग के साथ आती है। Tata Motors...