વઢવાણ:જેમનો પરિવાર વર્ષોથી જૈન ધર્મને ઉજાગર કરી અને પરંપરાગત રીતે ધાર્મિકૃતિ જીવ દયા પ્રેમી અને માનવતા મોટો ધર્મ સમજે છે ત્યારે વિશાલભાઈ શાહ પોતે માત્ર દસ વર્ષની ઉંમરથી પોતે અઢાઈ તપની આરાધના કરી અને પરિવાર સાથે જૈનમ જયંતિ શાસનમને ઉજાગર કરી રહ્યા છે આજે છેલ્લા 21 વર્ષથી પોતે તપની આરાધના કરી રહ્યા છેસુરેન્દ્રનગર શહેરમાં જૈન સમાજ નો હાલમાં પિયુષણ પર્વ પજોસણ માસ ચાલી રહ્યો છે.ત્યારે જૈન સમાજના દરેક ફીરકાઓ અને જૈન સમાજ પરિવારોમાં હાલમાં અઠ્ઠા ઇતની આરાધના સામાન્ય રીતે જૈન પરિવારજનો કરતા હોય છે અમુક અમુક પરિવારના તો 32 થી વધુ પણ ઉપવાસ આરાધના સાથે કરતા હોય છે પરંતુ અઠ્ઠઇ તપની આરાધના તો નાના નાના બાળકો તેમજ બહેનો વૃદ્ધ અઠ્ઠઇ તપની આરાધનામાં જોડાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનો શાહ પરિવાર કે જેને જીવ દયા પ્રેમી તેમજ ધાર્મિકૃતિમાં જોડાયેલો છે પોતે જીવ દયા ની સાથો સાથ માનવ જીવનને પણ મોટો ધર્મ સમજે છે અને તેમના પરિવારમાં વિશાલભાઈ શાહ ના દાદા મનુભાઈ તેમજ દાદીમા સવિતાબેન તેમજ મમ્મી ભાવનાબેન જેવો પોતાની આફાની દુનિયા છોડી ગયા હોવા છતાં પણ જૈનમ જયંતિ શાસનમને વરેલા અને સદાય માટે ધર્મ ભાવના સાથે જોડાયેલા તેમના પરિવારના સંસ્કારોના સિંચન કરી અને પોતે સગાઈ પોતાના પરિવારને ધર્મ ભક્તિ અને ભાવનાને ઉજાગર કરતા ગયા છે.હાલમાં પિતા સુનિલભાઈ શાહની પ્રેરણા અને પોતાનું મોઢું મિત્ર વર્તુળ ધરાવતા એવા વિશાલભાઈ શાહના પ્રાણના મહોત્સવ સાથે અઠ્ઠઈ તપની આરાધના પણ પોતે સાદગી પૂર્ણ રીતે કરવામાં માને છે ત્યારે હાલમાં અનેક નાના મોટા જીવોની જીવ દયા સાથે વિશાલભાઈ સાચા અર્થમાં જીવ દયા પ્રેમી સાબિત થયેલા છે અને પોતે અઠ્ઠઇ તપની આરાધના કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુર તાલુકાની પાંટા ગામની વિધાર્થીની ને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી....
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન તથા સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યુનિવર્સિટીના કુલપતિ પ્રો....
वरिष्ठ अधिकारी शशिकांत देशपांडे व डॉ पवार यांना सामान्य रुग्णालयातील डॉक्टरांकडुन आरेरावीची भाषा
वरिष्ठ अधिकारी शशिकांत देशपांडे व डॉ पवार यांना सामान्य रुग्णालयातील डॉक्टरांकडुन आरेरावीची भाषा
Delhi Politics: Sanjay Singh के लिए आज अहम दिन, तिहाड़ जेल से हो सकती है रिहाई | AAP | Aaj Tak News
Delhi Politics: Sanjay Singh के लिए आज अहम दिन, तिहाड़ जेल से हो सकती है रिहाई | AAP | Aaj Tak News
રાજુલા તત્વ જયોતિ વિસ્તારના પોકસો ના ગુન્હેગાર વિજય ભરતભાઈ માળી નો નિર્દોષ છુટકારો.
રાજુલાના મહે. એડી. સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતાં.રાજુલાના વિદ્વાન ધારાશાસ્ત્રી...
जिले के वरिष्ठ पत्रकार एवं पत्रकार कल्याण परिषद के राष्ट्रीय संयोजक नईम खान जी के घर पर हुई ईद की दावत
जिले के वरिष्ठ पत्रकार एवं पत्रकार कल्याण परिषद के राष्ट्रीय संयोजक नईम खान जी के घर पर हुई ...