સુરતના પુણા વિસ્તારમાં આવેલી હસ્તિનાપુર સોસાયટીટીમાં પાણીના મુદ્દે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પાણી ન પહોંચાડવામાં આવતું હોવાથી સ્થાનિકોએ કહ્યું હતું કે, વેરા ભરવા છતાં અને વેરાબીલ આવતું હોવા છતાં પાણી અમને પહોંચાડવામાં આવતું નથી. અમે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.જેથી વિરોધ પ્રદર્શન કરવાની નોબત આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા સબજેલના કેદીએ પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં એચએસસીની પરીક્ષાનું પેહલું પેપર આપ્યું
ગોધરા સબજેલના કેદીએ પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં એચએસસીની પરીક્ષાનું પેહલું પેપર...
કોળિયાક ના દરિયા કિનારે શ્રદ્ધાળુઓ ગણેશ વિસર્જન કરવા પહોંચ્યા.
કોળિયાક ના દરિયા કિનારે શ્રદ્ધાળુઓ ગણેશ વિસર્જન કરવા પહોંચ્યા.
मुख्यमंत्री योगी तीन अगस्त को आएंगे जनपद में
लोकसभा सदर सीट के लिए हुए उपचुनाव में पार्टी प्रत्याशी दिनेश लाल यादव 'निरहुआ' के जीत हासिल करने...
THARAD/થરાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શંકરભાઈ ચૌધરી ફોર્મ ભર્યું..
THARAD/થરાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શંકરભાઈ ચૌધરી ફોર્મ ભર્યું..
सुप्रीम कोर्ट पहुंचा अतीक और अशरफ की हत्या का मामला, 2017 के बाद हुए सभी 183 एनकाउंटर की जांच की मांग
गैंगस्टर से राजनेता बने अतीक अहमद और उसके भाई अशरफ की प्रयागराज में हत्या का मामला सुप्रीम कोर्ट...