સુરતના પુણા વિસ્તારમાં આવેલી હસ્તિનાપુર સોસાયટીટીમાં પાણીના મુદ્દે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પાણી ન પહોંચાડવામાં આવતું હોવાથી સ્થાનિકોએ કહ્યું હતું કે, વેરા ભરવા છતાં અને વેરાબીલ આવતું હોવા છતાં પાણી અમને પહોંચાડવામાં આવતું નથી. અમે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.જેથી વિરોધ પ્રદર્શન કરવાની નોબત આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભણો નકર ડામ દેશે...? શરમ નેવે મુકી
સાબરકાંઠાના ખેરોજમાં રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં શાળાના વિધાર્થીઓને ડામ...
Gujarat के ग्राम सरपंचों के साथ श्री Arvind Kejriwal जी का Townhall 🔥 | AAP Gujarat
Gujarat के ग्राम सरपंचों के साथ श्री Arvind Kejriwal जी का Townhall 🔥 | AAP Gujarat
સોજીત્રા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ત્રીજી વખત ટીકીટ આપતાં ઉમેદવારે આપી પ્રતિક્રિયા
સોજીત્રા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ત્રીજી વખત ટીકીટ આપતાં ઉમેદવારે આપી પ્રતિક્રિયા