સુરતના પુણા વિસ્તારમાં આવેલી હસ્તિનાપુર સોસાયટીટીમાં પાણીના મુદ્દે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પાણી ન પહોંચાડવામાં આવતું હોવાથી સ્થાનિકોએ કહ્યું હતું કે, વેરા ભરવા છતાં અને વેરાબીલ આવતું હોવા છતાં પાણી અમને પહોંચાડવામાં આવતું નથી. અમે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.જેથી વિરોધ પ્રદર્શન કરવાની નોબત આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मायुमं की मोरानहाट शाखा ने मोरान के छ लोगों का किया विशेष अभिनंदन, उपहार स्वरूप तिरंगा किया भेंट
मायुमं की मोरानहाट शाखा ने मोरान के छ लोगों का किया विशेष अभिनंदन, उपहार स्वरूप तिरंगा किया भेंट
નાગરવાડા માં હજરત પીરજી શહિદ બાવા ની દરગાહ નો ઉર્સ કોરોના કાળ બાદ આ વર્ષે ઘામધૂમથી ઉજવાયો
નાગરવાડા માં હજરત પીરજી શહિદ બાવા ની દરગાહ નો ઉર્સ કોરોના કાળ બાદ આ વર્ષે ઘામધૂમથી ઉજવાયો
ৰহা পণ্ডিত গোপীনাথ বৰদলৈ উচ্চ মাধ্যমিক বিদ্যালয় ত বিশেষ অভিনন্দন অনুষ্ঠানত ১৫গৰাকী মেধাবী ছাত্ৰ ছাত্ৰী ক সম্বৰ্ধনা।
ৰহাত ১৯৬৬চনত স্থাপিত চৰকাৰী খণ্ড ৰ বিদ্যালয় ৰহা পণ্ডিত গোপীনাথ বৰদলৈ উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ...