વઢવાણ :પવિત્ર શ્રાવણ માસની પુણ્યતિ શનિવારે તારીખ 27 8 2022 ના રોજ થઈ હતી શ્રાવણ માસની પુણાવતી પ્રસંગે વઢવાણ ના વાઘેશ્વરી ચોક માં આવેલ શ્રી ક્ષેમશંકર મહાદેવ મંદિર માં હોમાત્મક લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી અવધિચી સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અનક્ષત્ર ટ્રસ્ટ વઢવાણ ના હોદ્દેદારોએ યજ્ઞના મુખ્ય યજમાન નું સન્માન કર્યું હતું તેમજ સાંજે જ્ઞાતિ ભોજન યોજાયું હતું