રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बजट घोषणाओं को शीघ्र धरातल पर लाकर आमजन को दें राहत- जिला प्रभारी मंत्री
ऊर्जा राज्यमंत्री एवं जिला प्रभारी मंत्री श्री हीरालाल नागर ने बुधवार को जिला कलेक्ट्रेट सभागार...
ફક્ત મંદિરનો જ વિકાસ અંબાજીના વિસ્તારોમાં તૂટેલા રોડ રસ્તાઓ,ગટરો,ગન્દગીથી સ્થાનિક લોકોમા હાહાકાર
ફક્ત મંદિરનો જ વિકાસ અંબાજીના વિસ્તારોમાં તૂટેલા રોડ રસ્તાઓ,ગટરો,ગન્દગીથી સ્થાનિક લોકોમા હાહાકાર
कु सुस्मिता सुतार एम,बी,बी एस साठी पात्र ठरल्याने सेनगांव शहरात मान्यवरांच्या हस्ते सत्कार
कु सुस्मिता सुतार एम,बी,बी एस साठी पात्र ठरल्याने सेनगांव शहरात मान्यवरांच्या हस्ते सत्कार
पूर्व विधायक गिर्राज सिंह मलिंगा को नहीं करना होगा सरेंडर, इंजीनियर से मारपीट मामले में सुप्रीम कोर्ट ने दी राहत
बाड़ी विधानसभा क्षेत्र के पूर्व विधायक गिर्राज सिंह मलिंगा को सुप्रीम कोर्ट से बड़ी राहत मिली है....
PORBANDAR પોરબંદરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ 05-11-2022
PORBANDAR પોરબંદરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ 05-11-2022