રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IND vs SL 1st ODI: आज से मिशन वर्ल्ड कप का आगाज करेगा भारत, प्लेइंग-11 से Surya होंगे बाहर!
India vs Sri Lanka 1st ODI: भारत और श्रीलंका के बीच तीन मैचों की वनडे सीरीज का पहला मुकाबला आज...
महात्मा बसवेश्वर महाविद्यालयात मशाल रॅलीचे उत्फूर्त स्वागत
महात्मा बसवेश्वर महाविद्यालयात मशाल रॅलीचे उस्फूर्त स्वागत
औसा प्रतिनिधी -स्वामी...
दिल्ली में किसानों की 'गर्जना रैली' आज, ट्रैफिक पुलिस ने जारी की एडवायजरी, इन रास्तों से बचकर चलें
दिल्ली के रामलीला मैदान (Ram Leela Ground) में आज यानि सोमवार को किसानों की एक बड़ी रैली हो रही...
बाबा साहब की प्रतिमा अनावरण के शुभ अवसर पर बौद्ध रीतिरिवाज के साथ विवाह कर समाज मे की अनोखी मिशाल कायम
अजयगढ:-अजयगढ के अंबेडकर भवन में आयोजित भारत रत्न बाबा भीमराव अंबेडकर की आदम आकर की प्रतिमा के...
ધાનપુર તાલુકા ના વિવિધ રસ્તાઓ ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
ધાનપુર તાલુકા ના વિવિધ રસ્તાઓ ના બચુભાઈ ખાબડ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
૧. અદલવાડા રોડ...