રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चोंढी येथे पिंट्या गायकवाड यांनी दिले विहिरीत पडलेल्या कुत्र्याला जीवनदान
अलिबाग तालुक्यातील चोंढी येथील एका सार्वजनिक विहिरीमध्ये एक भटका कुत्रा पडला होता त्याला...
દિયોદર માં આમ આદમી પાર્ટી ના પંજાબના સી.એમ એ કર્યો રોડ શો..
ડીસા અને દીયોદર માં "આપ" નો રોડ શો યોજાયો.
ડીસા બેઠકના આમ આદમી પાર્ટીના યુવા અને શિક્ષિત...
अभी तक की सभी बड़ी खबरें फटाफट अंदाज में देखिए | PM Modi | G7 Summit | Delhi Water Crisis | Aaj Tak
अभी तक की सभी बड़ी खबरें फटाफट अंदाज में देखिए | PM Modi | G7 Summit | Delhi Water Crisis | Aaj Tak
कहां लापता हो गए चीन के रक्षामंत्री? चीनी रक्षा मंत्रालय भी अनजान, कही ये बड़ी बात
चीन के रक्षा मंत्री कई दिनों लापता हैं। इहालांकि इस बारे में चीनी रक्षा मंत्री ने कहा कि रक्षा...
જીવ સેવા ચેરીટેબલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ટીમની ઉપસ્થિતીમાં મગર ના બચ્ચાં ને પકડી ફોરેસ્ટ વિભાગમાં સોપાયો.
જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને ફોન પર માહિતી મળી હતી કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી ગામ માં એક મગર...