રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'दक्षिण कोरिया पर हमले के लिए रहे तैयार', नॉर्थ कोरिया ने ड्रोन विवाद पर सेना को दिए निर्देश
उत्तर कोरिया ने रविवार को दक्षिण कोरिया पर हमला करने के लिए अपनी सेना को तैयार रहने के निर्देश...
સિહોર શહેરમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું
ગાઇએ ગણપતિ જગવંદન...સિહોર સહિત સમગ્ર પંથકમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થયું છે...
Kolhapur : जोतीबा डोंगर टोल नाक्यावर विना पावती कर वसुलीचा प्रकार व्हायरल व्हिडीओमुळे उघड...BPN news
Kolhapur : जोतीबा डोंगर टोल नाक्यावर विना पावती कर वसुलीचा प्रकार व्हायरल व्हिडीओमुळे उघड...BPN news
राजस्थान में 15 विभागों में होंगी 60,000 पदों पर भर्तियां:पहली बार भर्ती कैलेंडर में एग्जाम के साथ रिजल्ट की तारीख भी लिखी जाएगी
राजस्थान के बेरोजगारों के लिए अच्छी खबर है। राजस्थान कर्मचारी चयन बोर्ड की ओर से अगले साल...
गोलाघाट टी.बी.हॉस्पिटल में उपद्रवियों का उत्पात, कार्यालय के महत्त्वपूर्ण दस्तावेजों को किया नष्ट
रविवार की रात असम के गोलाघाट नगर स्थित जिला टी.बी. हॉस्पिटल में उपद्रवियों ने जमकर उत्पात मचाया।...