રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચૂંટણી પહેલા ગુજરાતમાં ચાલતા આંદોલનો સમેટવામાં આવશે, 5 મંત્રીઓની સચિવાલયમાં બેઠક
ચૂંટણી પહેલા ગુજરાતમાં ચાલતા આંદોલનોનો નિવેડો લાવવાના હેતુસર સરકાર હરકતમાં આવી છે. આ મામલે...
લીંબડી બસ સ્ટેન્ડમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એક બિનવારસી લાશ મળી આવી છે. આ લાશ યુવાનની હોવાનું...
મોઘી વીજળીથી જનતા ત્રસ્ત ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવા માગ
મોઘી વીજળીથી જનતા ત્રસ્ત ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવા માગ
राहुल गांधी ने केंद्र सरकार पर साधा निशाना, बोले- 'सूट-बूट' सरकार का एकमात्र लक्ष्य 'दोस्तों' की तिजोरी भरना
नई दिल्ली, कांग्रेस ने गुरुवार को गरीबों और मध्यम वर्ग की आय में कथित गिरावट को लेकर केंद्र सरकार...
Narayan Seva Sansthan to organize Artificial Limb Measurement Camp
Narayan Seva Sansthan to organize Artificial Limb Measurement Camp