રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Odisha Train Tragedy: 'मुर्दाघर' बने स्कूल पर चला बुलडोजर, दिन में भी अकेले जाने से डर रहे हैं लोग
Odisha Train Tragedy: बालेश्वर जिले के बाहानगा में हुए दर्दनाक ट्रेन हादसे के बाद जिस...
Gopal Italia News | Gujarat AAP પ્રમુખ આવ્યા Police ગિરફતમાં | AAP | Election 2022 | News18 Gujarati
Gopal Italia News | Gujarat AAP પ્રમુખ આવ્યા Police ગિરફતમાં | AAP | Election 2022 | News18 Gujarati
Somnath | Temple | ની ફેક fake | website | બનાવી છેતરપીંડી કરનારા 2 ઈસમ ધડપકકડ @Good Day Gujarat
Somnath | Temple | ની ફેક fake | website | બનાવી છેતરપીંડી કરનારા 2 ઈસમ ધડપકકડ @Good Day Gujarat
बनासकांठा पालनपुर मजलिसे दावतुल हक प्राथमिक विद्यालय, पालनपुर में शिल्पप्रदर्शनी खुल गई
बनासकांठा पालनपुर मजलिसे दावतुल हक प्राथमिक विद्यालय, पालनपुर में शिल्पप्रदर्शनी खुल गई
जाणून घ्या देवीच्या अकरा अलंकाराचे महत्व - परमपूज्य गुरुमाऊली
जाणून घ्या देवीच्या अकरा अलंकाराचे महत्व - परमपूज्य गुरुमाऊली