રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मैं खुद को सक्षम नहीं पा रहा', यह कहते ही कुर्सी छोड़कर चले गए सभापति जगदीप धनखड़,
संसद में आज कई बिल पेश किए जाने हैं, जिसमें से वक्फ एक्ट में संसोधन काफी चर्चित विषय है। इस बीच...
ગઢડા રેફરલ હોસ્પિટલના ડોકટર રાહુલ અહલગામા અને સ્ટાફની
પ્રશંસનીય કામગીરી..! ૨૪ કલાકમાં ૧૦ સફળ ડિલિવરી કરાવાઈ..!
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની ગઢડા રેફરલહોસ્પિટલના ડોકટર રાહુલ અહલગામા અને અનુભવી નરશીગ સ્ટાફ અને...
Infosys Latest News: Nilanjan Roy ने दिया इस्तीफा, जयेश संघराजका होंगे नए CFO, Stock का कैसा हाल?
Infosys Latest News: Nilanjan Roy ने दिया इस्तीफा, जयेश संघराजका होंगे नए CFO, Stock का कैसा हाल?
#gadisarlake में देखने लायक नजारे, #jaisalmer का सबसे बड़ा #turist स्पॉट
#gadisarlake में देखने लायक नजारे, #jaisalmer का सबसे बड़ा #turist स्पॉट