રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gold Price Today, 15 March 2023: सातवें आसमान से गिरा सोना, दिल्ली-मुंबई-जयपुर से इंदौर तक ये है रेट
अगर आप भी सोना, चांदी या फिर इसके गहने खरीदना चाहते हैं तो आपके लिए जरूरी खबर है। दो दिनों की...
देश की खातिर 51 जवान हुए शहीद महामाई मंदिर के पास दिबियापुर औरैया @dr.vishalyogi4709 #india #army
देश की खातिर 51 जवान हुए शहीद महामाई मंदिर के पास दिबियापुर औरैया शहीदों के स्मारक पर फूल अर्पित...
पाकिस्तानी सैन्यानं स्पीकरवर लावलेल्या गाण्यावर भारतीय जवान थिरकले #shorts
पाकिस्तानी सैन्यानं स्पीकरवर लावलेल्या गाण्यावर भारतीय जवान थिरकले #shorts
Ram Mandir के लिए Ayodhya पहुंचा Lallantop, राम मंदिर के ज़बरदस्त माहौल में क्या बोले लोग?
Ram Mandir के लिए Ayodhya पहुंचा Lallantop, राम मंदिर के ज़बरदस्त माहौल में क्या बोले लोग?