રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કમોસમી વરસાદ ની આગાહી ધ્યાને લઇ
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ દાહોદ જિલ્લાના ખેડૂતો જોગ સંદેશ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર...
આંગણવાડી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન
આંગણવાડી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન
गहलोत ने सत्ता का दोहन किया,बीजेपी प्रदेशअध्यक्ष का कांग्रेस पर बड़ा हमला
लोकसभा चुनाव का रिजल्ट जारी होने से पहले शुक्रवार को जयपुर में राजस्थान भाजपा की दो दिवसीय बैठक...
World Cup 2023: BCCI ने जारी की Team India की WC वाली जर्सी, फैंस का दिल हुआ खुश | वनइंडिया हिंदी
World Cup 2023: BCCI ने जारी की Team India की WC वाली जर्सी, फैंस का दिल हुआ खुश | वनइंडिया हिंदी