રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dehradun: मां-बाप के सड़े-गले शवों के बीच तीन दिन जिंदा रहा नवजात, पुलिस रह गई हैरान; कर्जे में था परिवार
उत्तराखंड से देहरादून से दिल को दहला देने वाली खबर सामने आई। यहां एक किराये के घर में एक दंपत्ति...
સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ થી થયેલા નુકશાનનું વળતર ચુકવવા કોગ્રેસ દ્વારા રજુઆત કરાઈ#newsgujarati
સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ થી થયેલા નુકશાનનું વળતર ચુકવવા કોગ્રેસ દ્વારા રજુઆત કરાઈ#newsgujarati
नैनवां बस स्टैंड पर यात्री प्रतीक्षालय में गंदगी ओर बदबू के बीच बैठने को मजबूर यात्री, भीषण गर्मी में कहां जाये यात्री
नैनवां बस स्टैंड पर यात्री प्रतीक्षालय में तीन दिन से लगे गंदगी के ढेर, गंदगी ओर बदबू के बीच...
બોટાદમાં પિકઅપે પલટી ખાધી અને પાળીયાદ પોલીસને દારુનો મોટો જથ્થો મળ્યો...
બોટાદમાં પિકઅપે પલટી ખાધી અને પાળીયાદ પોલીસને દારુનો મોટો જથ્થો મળ્યો...