રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા MLA પ્રતાપ દુધાતે 6 કિલોમીટરની પદયાત્રા યોજી
#buletinindia #gujarat
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબ તથા ભાજપનાં આગેવાનો પધારવાના છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબ તથા ભાજપનાં આગેવાનો પધારવાના છે
Paris Olympic: India को छठा मेडल दिलाने के बाद Aman Sehrawat ने क्या कहा? (BBC Hindi)
Paris Olympic: India को छठा मेडल दिलाने के बाद Aman Sehrawat ने क्या कहा? (BBC Hindi)
ભૂપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ આયોજન
#buletinindia #gujarat #cmogujarat