રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WTC टूर्नामेंट की बेस्ट प्लेइंग XI का हुआ ऐलान, Babar Azam के सामने फीकी पड़ी Virat Kohli की चमक
भारत और ऑस्ट्रेलिया के बीच 7 जून यानी मंगलवार को लंदन के द ओवल में विश्व टेस्ट चैंपियनशिप...
कृष्ण जन्माष्टमी के पर्व को लेकर माधव विश्वविद्यालय में विशेष कार्यक्रम हुए आयोजित - मटकी फोड कार्यक्रम रहा विशेष आर्कषण का केन्द्र
कृष्ण जन्माष्टमी के पर्व को लेकर माधव विश्वविद्यालय में विशेष कार्यक्रम हुए आयोजित
- मटकी फोड...
Amethi में कांग्रेस कार्यालय के बाहर दर्जनों गाड़ियों में तोड़फोड़ | Aaj Tak | Latest News Hindi
Amethi में कांग्रेस कार्यालय के बाहर दर्जनों गाड़ियों में तोड़फोड़ | Aaj Tak | Latest News Hindi
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી..
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી.. ...