રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नागरिक अभिनंदन समारोह में लोकसभा अध्यक्ष का हुआ भव्य स्वागत
बूंदी । लोकसभा अध्यक्ष श्री ओम बिरला 4 अगस्त रविवार को संसदीय क्षेत्र कोटा-बूंदी के...
ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા કરાટે સ્પર્ધા મા જીતવા બદલ અભિનંદન... શુભેચ્છા પાઠવવા મા આવી...
ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા મહેમદાવાદ ના ગૌરવ એવા દેવમ નયનભાઈ ત્રિવેદી જે નેશનલ કરાટે સ્પ્ધામાં...
শিৱসাগৰ নগৰত ভাৰতৰ তিনিখন নতুন অপৰাধ আইনৰ সন্দৰ্ভত বিশেষ সভা আশা The hope ৰ উদ্যোগত।
শিৱসাগৰত ভাৰতৰ তিনিখন নতুন অপৰাধ আইনৰ সন্দৰ্ভত বিশেষ সভা আশা The hopeৰ উদ্যোগত। দেওবাৰে শিৱসাগৰ...
તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર તાંત્રિક સામે નોંધાઈ ફરીયાદ
અહેવાલ વિપુલ ભોઈ પાટણ
સિદ્ધપુરના કાકોશીના શખ્સે મંત્ર ધાગા કરવાના બહાને...
દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બોડેલીમાં જનસભા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના મહિના બાકી છે ત્યારે હવે પક્ષ કમર કસી રહ્યા છે અને જનતા...