રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Meeting of AAPSU
A special meeting of central executive members of All Arunachal Pradesh students'union AAPSU and...
निर्दल प्रत्याशी को सीओ ने धक्का देकर भगाया
जनपद कौशांबी में,निर्दल प्रत्याशी को सीओ ने धक्का देकर भगाया।मालूम होकि उत्तर प्रदेश के जनपद...
Ghaziabad: 78 साल के बुजुर्ग को 23 साल की महिला ने पीटा | Girl beats an old man in Ghaziabad | UP
Ghaziabad: 78 साल के बुजुर्ग को 23 साल की महिला ने पीटा | Girl beats an old man in Ghaziabad | UP
India Vs Bharat की बहस के बीच में Sadhguru का पुराना बयान वायरल, भारत का क्या मतलब बताया था?
India Vs Bharat की बहस के बीच में Sadhguru का पुराना बयान वायरल, भारत का क्या मतलब बताया था?
बहुजन समाज पार्टीं ने 11 प्रत्याशी की सूची किया जारी
उत्तर प्रदेश लखनऊ में,बहुजन समाज पार्टीं ने 11प्रत्याशी की सूची किया जारी।मालूम होकि उत्तर प्रदेश...