રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পোহৰৰ উৎসৱ দীপাৱলীলৈ মাজত মাথো দুটা দিন বাকী
পোহৰৰ উৎসৱ দীপাৱলীলৈ মাজত মাথো দুটা দিন বাকী।
পোহৰৰ উৎসৱ দীপাৱলীক আদৰিৱলৈ ব্যাপক প্ৰস্তুতি...
રાજુલા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને અંજાર (કચ્છ) મુકામેથી શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
*રાજુલા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને...
ગુજરાત રમખાણોમાં તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી ટળી
સુપ્રીમ કોર્ટે મંગળવારે NGO સંચાલિત તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી 1 સપ્ટેમ્બર સુધી ટાળી...
વરસાદની ચેતવણી : યુપી અને બિહારના 10 જિલ્લામાં વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં પૂરનો ખતરો
દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં પૂર અને ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. ખાસ કરીને...
પંચમહાલ જિલ્લામાં સંભવિત બિપર જોય વાવાઝોડા સંદર્ભે પેટ્રોલ ડીઝલ તથા રાધણ ગેસની ઉપલબ્ધિ અંગે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લામાં સંભવિત 'બિપરજોય' વાવાઝોડા સંદર્ભે પેટ્રોલ,ડીઝલ તથા રાંધણગેસની ઉપલબ્ધી અંગે...