રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Car Discounts: इस फेस्टिव सीजन में कार खरीदने का सपना होगा पूरा, इन हैचबैक गाड़ियों पर मिल रहा है बंपर डिस्काउंट
Car Discounts October 2023 अक्टूबर में कुछ वाहन निर्माता कंपनियां अपनी हैचबैक कारों पर बंपर ऑफर...
নাজিৰাত সাংস্কৃতিক জগতৰ নৱ সংযোজন বৰদৈচিলা কলাকেন্দ্ৰ নামৰ থলুৱা নৃত্য আৰু বাদ্যৰ এখন বিদ্যালয় ।
নাজিৰাত সাংস্কৃতিক জগতৰ নৱ সংযোজন বৰদৈচিলা কলাকেন্দ্ৰ নামৰে উন্মোচন থলুৱা নৃত্য বাদ্যৰ এখন...
વિજપડી વિ ડી નગદિયા હાઈસ્કૂલ ખાતે સ્વસ્થતા પખવાડિયા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
સ્વસ્છતા પખવાડીયુ ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું.
આજરોજ શ્રી વિ ડી...