રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 અને 4 માં 17 લાખ રૂ.ના ખર્ચે બનનાર નવીન રોડ રસ્તાનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું.
હાલોલ નગરપાલિકા દ્વારા નગરના વોર્ડ નંબર 3 માં આવેલા મદની પાર્ક અને વોર્ડ નંબર 4 માં ગીતા...
કેનેડા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ! દીવાલો પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા
કેનેડાના ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ પર ભારતે વિરોધ...
રતનપર માળોદ ચોકડી પાસેથી દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી લેતી પોલીસ
સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસવડા દ્વારા...
ચોટીલામાં સગીરાનાં અપહરણનાં ગુનામાં 9 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલાએ સ્ટાફના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓને...
સોડસલા ગામે જુગાર રમી રહેલા 5 શખ્સો ઝડપાયા
સોડસલા ગામે જુગાર રમી રહેલા 5 શખ્સો ઝડપાયા