રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Water Day 2024: पानी पीने लायक है या नहीं, इन आसान तरीकों से करें पहचान
हर साल 22 मार्च का दिन दुनियाभर में World Water Day के रूप में मनाया जाता है। लोगों को पानी का...
રાધનપુર : પીકઅપ ડાલામાં બેઠલ બે દીકરીઓનું કરુણ મોત | SatyaNirbhay News Channel
રાધનપુર : પીકઅપ ડાલામાં બેઠલ બે દીકરીઓનું કરુણ મોત | SatyaNirbhay News Channel
गणेश महोत्सव को धुमधाम से मनाने को लेकर शिवसेना बैठक में जिला पदाधिकारियों ने लिया भाग ।
गणेश महोत्सव को धुमधाम से मनाने को लेकर शिवसेना बैठक में
जिला पदाधिकारियों ने लिया भाग ।...
Share Market Recap: बाजार में आज तेजी, Nifty 21,700 के ऊपर हुआ बंद, जानें कहां दिखा दवाब?
Share Market Recap: बाजार में आज तेजी, Nifty 21,700 के ऊपर हुआ बंद, जानें कहां दिखा दवाब?
তিনিচুকীয়াত কেন্দ্ৰীয় মন্ত্ৰী ৰামেশ্বৰ তেলী
তিনিচুকীয়াত কেন্দ্ৰীয় মন্ত্ৰী ৰামেশ্বৰ তেলী ।