રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા નગરમાં પોલીસની નિષ્ક્રિયતાથી વકરી રહેલી ગુનાખોરી
થરા નગરમાં પોલીસની નિષ્ક્રિયતાથી વકરી રહેલી ગુનાખોરી
આ રાજ્યના માખાના ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર આપી રહી છે 72 હજારની સબસિડી
બિહારના ખેડૂતોમાં મખાનાની ખેતી ખૂબ જ લોકપ્રિય છે. સરકાર ખેડૂતોને તેની ખેતીને પ્રોત્સાહન આપવા માટે...
युवक की पत्थरों से कुचल कर की हत्या, पुलिस ने दी डॉग स्क्वायड टीम को सुचना
कोटा ब्रेकिंग..
युवक की पत्थरों से कुचल कर की हत्या
सुबह अस्पताल के स्टाफ ने दी...
Russia Smashes Ukraine's Long-Term Firing Point In Donetsk; Dramatic Combat Operation On Cam
Russia Smashes Ukraine's Long-Term Firing Point In Donetsk; Dramatic Combat Operation On Cam