સિહોર શહેરમાં ભર ચોમાસે પાણી માટે કાળો કકળાટ શરૂ થયો છે લોકોના મતો લઈ નગરપાલિકા ચૂંટણી જીતનાર ભાજપના મહિલા નગરસેવક પાસે હવે એક લોકોના પ્રશ્નો માટે નથી સિહોરમાં પાણીનો પ્રશ્ન કાયમી રહ્યો છે પાણી પ્રશ્ન સમસ્યા હલ થતી નથી ભાજપના ગઢમાં પાણી સમસ્યા હોવાનું સામે આવ્યું છે સિહોરના પટેલ ફાર્મ નજીક વિસ્તારની જનતાને પાણીના એક એક બેડા માટે જ્યાં ત્યાં ભટકવુ પડે છે નગરપાલિકા વોર્ડનં1 પટેલ ફાર્મ પાસે આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓ રોડ ઉપર આવી ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો સ્થાનિક લોકોએ અહીંના નગરસેવિકા સવિતાબેન ગોહેલને રજૂઆત કરતા ઉદ્ધતાઈ ભર્યા વર્તન કર્યાનું રજુઆત કરતી મહિલાઓએ શંખનાદ સમક્ષ બળાપો કાઢ્યો હતો અને તમે પાલિકામાં ફરિયાદ કરશો તો તમારું કામ વિલંબમાં પાડી દઈશ અને પોતાના પાસે સમય ન હોવાનું કહેતા નગરસેવીકા સામે ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે અહીં સવાલ થાય કે લોકોના પ્રશ્નો માટે સમય ન હોઈ તો રાજકારણી મૂકી દયો, પ્રજા એકવાર નહિ એક હજાર વખત તેમની સમસ્યા કેશ ઉકેલ લાવશો એટલી આશા છે બાકી આવતી ચૂંટણી નજીક છે પ્રજા એમનું અસલી રૂપ દેખાડી દેશે લોકોતી સમસ્યા માટે સમય ત હોઈતો જાડેર જીઘન મૂકી દ્યો: કેમ પ્રજાના પ્રશ્ને સમય તથી તમારા પાસે.મત માંગવા ધર ઘર સુધી જતાર સવિતાબેન ગોહિલ પાસે પટેલ ફાર્મ વિસ્તારતા લોકોતા પ્રશ્રો ઉકેલવામાં રસ નથી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને NDRF વડોદરા ના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે મોકડ્રિલ યોજાઇ..
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને NDRF વડોદરા ના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે...
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા વસંત પંચમી મહોત્સવ ઉજવાયો.
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા વસંતપંચમી મહોત્સવ ઉજવાયો.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમ તથા...
গোলাঘাট দেৱৰাজ ৰয় মহাবিদ্যালয়ত প্ৰৱেশ নিষিদ্ধ ইন্ধন চালিত বাহন।
গোলাঘাটৰ ঐতিহ্যমণ্ডিত দেৱৰাজ ৰয় মহাবিদ্যালয়ত আজি প্ৰৱেশ নিষিদ্ধ । অৱশ্যে মহাবিদ্যালয়খনৰ...
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે યોજનાર લાપસી મહાપ્રસાદ મહોત્સવના અનુસંધાને માતાજીનો રથ ચીતલીયા કુવા રોડે પહોંચ્યો
તારીખ: 04-03-2023 ને શનિવાર ના રોજ પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે યોજાનાર લાપસી પ્રસાદ...