ફતેપુરા તાલુકાના આસ્પુર ગામે કાર્યકર્તા કલ્યાણ સિહ ચાંદાના ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમ સાંભળ્યા બાદ દંડક રમેશભાઈ કટારા એ સરકાર ની યોજનાઓ વિશે માહિતી આપી હતી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰহোলাৰ বেকাজানত চকু পৰীক্ষা শিবিৰ
বৰহোলাৰ বেকাজানত আজি অনুষ্ঠিত হয় এক চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰ। শিবিৰটোত অঞ্চলটোৰ...
મહીસાગર જિલ્લામાં મતદાર નોંધણી કાર્યક્રમમાં એક દિવસમાં ૧૫૩૯૫ અરજીઓ મળી
મહીસાગર જિલ્લામાં મતદાર નોંધણી કાર્યક્રમમાં એક દિવસમાં ૧૫૩૯૫ અરજીઓ મળી