મૂલ્ય શિક્ષણ, ટકાઉ વિકાસ અને જીવન કૌશલ્યના વિકાસ અભ્યાસ સંદર્ભે લોકભારતી સણોસરા અને આત્મીય રાજકોટ વચ્ચે શિક્ષણ સબંધી સમજૂતી કરાર શૈક્ષણિક ક્ષેત્રે ગોહિલવાડના ગૌરવ સમાન લોકભારતી સાથે હવે ખાનગી યુનિવર્સિટીનો ઉમેરો થયો છે, જેમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટી સાથે શિક્ષણ કરાર થયાં છે. મૂલ્ય શિક્ષણ, ટકાઉ વિકાસ અને જીવન કૌશલ્યના વિકાસ અભ્યાસ સંદર્ભે લોકભારતી યુનિવર્સિટી સણોસરા ખાતે મુખ્ય સંચાલક અધિકારીઓએ અરસ-પરસ પોતાના વિદ્યાર્થીઓ માટે વધુ શૈક્ષણિક અવકાશ પ્રાપ્ત થયાનો આનંદ વ્યક્ત કરી શૈક્ષણિક આદાન પ્રદાન માટે સમજૂતી કરાર કર્યા છે. લોકભારતી યુનિવર્સિટીના વડાશ્રી ભદ્રાયુ વછરાજાની સાથે શ્રી રાજેન્દ્ર ચોટલિયા અને આત્મીય યુનિવર્સિટીના વડાશ્રી શિવ ત્રિપાઠી સાથે શ્રી દેવાંગ વ્યાસ દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. લોકભારતી યુનિવર્સિટીના શ્રી વિશાલભાઈ ભાદાણી દ્વારા આ બેઠક સંચાલનમાં આત્મીય યુનિવર્સિટીના શ્રી ઘનશ્યામ આચાર્ય અને લોકભારતી વિદ્યાપીઠના અગ્રણી શ્રી પ્રશાંત ભટ્ટ તથા નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિએ બંને સંસ્થાઓના શિક્ષણ કરાર પરત્વે આનંદ વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमित शाह ने 8,000 करोड़ रुपये की आपदा प्रबंधन योजनाओं का किया एलान, तीन प्रमुख स्कीमों पर खर्च होगा बजट
नई दिल्ली, केंद्रीय गृह मंत्री अमित शाह ने मंगलवार को आपदा प्रबंधन के लिए 8,000 करोड़ रुपये से...
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દાહોદ દ્વારા કિચન ગાર્ડન તેમજ ટેરેસ ગાર્ડન અંગેની તાલીમ યોજાઈ
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દાહોદ દ્વારા કિચન ગાર્ડન તેમજ ટેરેસ ગાર્ડન અંગેની તાલીમ યોજાઈ નાયબ...
नगर- बीड -परळी रेल्वेचे काम लवकर करावे पॅंथर सोनवणे@news23marathi
नगर- बीड -परळी रेल्वेचे काम लवकर करावे पॅंथर सोनवणे@news23marathi
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે શ્રી આદિવાસી માધ્યમિક શાળામાં માર્ગસુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે શ્રી આદિવાસી માધ્યમિક શાળામાં માર્ગસુરક્ષા જાગૃતિ કાર્યક્રમ...
ખેડૂતોને કમોસમી માવઠાથી થયેલા પાકોના નુકશાનનું વળતર આપો : ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ
ખંભાત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના તૈયાર પાકોને વ્યાપક...