સુરેન્દ્રનગરના વોર્ડ નં. 11ની જોરાવરનગર વણકર સમાજની વાડી પાસે ઉકરડા અને ગંદકીથી છાત્રાયલયના વિદ્યાર્થીઓ તેમજ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની પાલિકામાં માંગ કરી હતી.સુરેન્દ્રનગરના વોર્ડ નં. 11માં આવેલી જોરાવરનગર વણકર સમાજની વાડીએ સામાજિક પ્રસંગો કરવામાં આવે છે. આ ઉપરાંત વાડીમાં છાત્રાલય ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ પણ રહે છે. પરંતુ આ વાડી પાસે કચરા સહિતના ઉકરડાઓના ઢગલા અને ગંદકીના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાડીએ આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે સુનિલભાઈ રાઠોડે પાલિકામાં રજૂઆત કરી હતી.તેમજ હિંમતભાઈ રાઠોડ, રણજીતભાઈ વાણીયાએ જણાવ્યું કે અમે કલેક્ટર કચેરી,નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ થતો નથી. આ વાડીમાં સામાજિક પ્રસંગ લગ્ન, છાત્રાલય ચાલતી હોય છે. તો વિદ્યાર્થીઓને બહાર હરવા ફરવા પણ મુશ્કેલી પડે છે.આ જાહેર માર્ગ પરથી અમારા સમાજના આવવા-જવાનુ ચાલુ હોય છે. આવા કચરાના ઢગલાથી મચ્છરોનો ઉપદ્રવ સહિતની ગંદકી થતા રોગચાળો સતત ફેલાઈ રહ્યો છે. અને વાડીથી 500 મીટર દૂર રહેતતા લોકો અવારનવાર અહીં કચરાના ઢગલા કરતા હોય છે. આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની વાડીના લોકો દ્વારા માંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत-कनाडा विवाद पर कनाडाई उपसेना प्रमुख का बड़ा बयान, आपसी संबंधों पर कह डाली ऐसी बात
भारत और कनाडा के बीच राजनयिक विवाद को लेकर काफी चर्चा हो रही है। ट्रूडो के बयान पर भारत ने करारा...
बिशनपुरा के ग्रामीण ने रिपोर्ट दर्ज कर कार्यवाही करने को लेकर कलेक्ट्रेट में पहुंचकर जिला कलेक्टर को ज्ञापन सौंपा
महेन्द्र सिंह आ० सुरजमल जाति मीणा निवासी बिशनपुरा थाना हिण्डोली जिला बून्दी राज. का स्थाई निवासी...
આધુનિકતા નામે જમાના સાથે તાલ મિલાવવા ગડમથલ કરતા માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો.રડતા બાળકને મોબાઇલ આપી શાંત કરી દેતા માવતર માટે મનોમંથન જરૂરી. માતાએ બાળકીને મોબાઇલ નહી આપતા બાળકીએ ગળે ફાંસો ખાઇ લીધો.
મોબાઇલ ફોનની લત કહો કે વળગણ તેના દૂષણના કારણે કામરેજના પરબ ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની...
RTE હેઠળ બોગસ એડમિશન મેળવી ગરીબો વિદ્યાર્થીઓના હક્ક છીનવનારા સામે લાલ આંખ, અમદાવાદ DEO એ 140 પ્રવેશ રદ કરવાના આદેશ આપ્યા
અમદાવાદમાં RTE હેઠળ બોગસ એડમિશન મેળવી ગરીબોના હક્ક છીનવનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ...
ગુમ થયેલ મહિલાની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર
ગુમ થયેલ મહિલાની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર