આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁও অভ্যসন প্ৰাথমিক বিদ্যালয়ৰ কন কন ছাত্ৰ ছাত্ৰীয়ে পালিলে গুৰুজনাৰ তিৰোভাৱ তিথি
সমগ্ৰ ৰাজ্যৰ লগতে মৰিগাঁৱতো মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱ গুৰুজনাৰ তিৰোভাৱ তিথি বিভিন্ন নামঘৰ,...
Farmers Protest: Delhi Border पर किसानों का प्रदर्शन जारी, साइंटिफिक इंडस्ट्री को 30 करोड़ का नुकसान
Farmers Protest: Delhi Border पर किसानों का प्रदर्शन जारी, साइंटिफिक इंडस्ट्री को 30 करोड़ का नुकसान
નેશનલ મહાસભા પાર્ટીથી ચોર્યાસી બેઠક પર ઉમેદવારી
નેશનલ મહાસભા પાર્ટી આ પાર્ટી વર્ષ 2021માં જ બની હતી.
સુરતની ચૌર્યાસી વિધાનસભા બેઠકની રોશનલાલ...
अमेरिका दुनियाभर में होने वाली जंग का फ़ायदा कैसे उठाता है? Biden | Ukraine War | Israel-Hamas War
अमेरिका दुनियाभर में होने वाली जंग का फ़ायदा कैसे उठाता है? Biden | Ukraine War | Israel-Hamas War