આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple 2023 iPad Release Date: नई जेन के 3 नए आईपैड इस दिन हो सकते हैं लॉन्च, मिल सकता है बड़ा अपग्रेड
Apple 2023 iPad Release Date Apple अगले सप्ताह नए प्रोडक्ट की घोषणा करने की योजना बना रही है। एक...
হাৱাজান চেংমৰাৰ স্নাতকোত্তৰ ডিগ্ৰীধাৰী এগৰাকী মহিলাৰ ব্যক্তিক্ৰমী পদক্ষেপ
যি সময়ত এটা চাকৰিৰ বাবে সকলোৱে আকুলতাৰে বাট চাই ৰৈছে,ঠিক একে সময়তে জয়শ্ৰী বৰা ফুকন নামৰ...
પાવીજેતપુરના તારાપુર ગામે આવેલ ક્વોટર્સના તાળા તોડી ₹ ૧,૭૭,૦૦૦/- ની થયેલી ચોરી
પાવીજેતપુર તાલુકાના તારાપુર ગામે આવેલા ક્વાર્ટર્સના તાળા તોડી ચોરો અંદર પ્રવેશી ૧,૧૦,૦૦૦/- રૂપિયા...