જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. જસ્ટિસ લલિત પહેલાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ એનવી રમના પણ આ પ્રસંગે હાજર હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
ಬಜೆಟ್ ನಲ್ಲಿ ಅನುದಾನ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯ: ಕಸಾಪ ಸಭೆಯಲ್ಲಿ ಸಿಎಂ ಗೆ ಮನವಿ ಸಲ್ಲಿಸಲು ನಿರ್ಧಾರ
ಮಂಡ್ಯದಲ್ಲಿ ನಡೆಯಲಿರುವ ೮೭ ನೇ "ಅಖಿಲ ಭಾರತ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ"ಕ್ಕೆ ಮುಂದಿನ ಬಜೆಟ್ ನಲ್ಲಿ ಅನುದಾನ...
આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે
આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે
કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ | Lokal App