જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. જસ્ટિસ લલિત પહેલાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ એનવી રમના પણ આ પ્રસંગે હાજર હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*भाजपा का दामन छोड़ कांग्रेस में शामिल हुए सैकड़ों कार्यकर्ता.
*भाजपा का दामन छोड़ कांग्रेस में शामिल हुए सैकड़ों कार्यकर्ता.
સુરતઃ એક મહિનામાં 4.60 લાખ લોકોએ સુમન યાત્રાની ટિકિટ પર મુસાફરી કરી
સુરતના લોકોને સીટી બસ કે બીઆરટીએસ બસમાં એક જ ટિકિટમાં અમર્યાદિત મુસાફરી કરવાની મહાનગરપાલિકાની...
शिमला में खुद मस्जिद का अवैध निर्माण तोड़ेगा मुस्लिम समुदाय:कोर्ट के फैसले तक 3 मंजिल सील
हिमाचल के शिमला में संजौली मस्जिद विवाद जल्द सुलझ सकता है। मस्जिद कमेटी ने गुरुवार (12 सितंबर) को...
વડોદરા: ફાયર બ્રિગેડ ના સાધનોની ખરીદીના કૌભાંડમાં સ્થાયી સમિતિ બરખાસ્ત કરવાની માંગ | Vadodara VMC
વડોદરા: ફાયર બ્રિગેડ ના સાધનોની ખરીદીના કૌભાંડમાં સ્થાયી સમિતિ બરખાસ્ત કરવાની માંગ | Vadodara VMC
Gujarat Election: વડોદરામાં બળવાખોરો પર હર્ષ સંઘવીના પ્રહાર
15થી 8 તારીખ સુધી પક્ષ વિરોધીઓને શોધીને હિસાબ કરવાનો છે: વડોદરામાં બળવાખોરો પર હર્ષ સંઘવીના પ્રહાર