જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. જસ્ટિસ લલિત પહેલાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ એનવી રમના પણ આ પ્રસંગે હાજર હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BSM कॉलेजचे 13 विद्यार्थी कॅम्पसद्वारे नामांकित कंपनीत
रत्नागिरी : भारत शिक्षण मंडळ देव-घैसास-कीर कला,वाणिज्य,विज्ञान वरिष्ठ महाविद्यालयात सोमवार दि. ३...
કોંગ્રેસના ગુજરાત બંધ નાં સમર્થનમાં પાવી જેતપુર સ્વયંભૂ બંધ.
મોંઘવારીના મુદ્દે ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ જગદીશ ઠાકોરે 10 સપ્ટેમ્બર ના રોજ સવારે 8:00 થી બપોરે...
अजितदादा पवार पत्रकार परिषद #Live Now
अजितदादा पवार यांची पत्रकार परिषद #Live Now
સાળંગપુર મંદિર ખાતે 12 વર્ષના બાળકનું ગાડીમાં અકસ્માતથી કરુણ મોત.
સાળંગપુર મંદિર ખાતે 12 વર્ષના બાળકનું ગાડીમાં અકસ્માતથી કરુણ મોત.