જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. જસ્ટિસ લલિત પહેલાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ એનવી રમના પણ આ પ્રસંગે હાજર હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલુપુર મુર્તીમંત કોમ્પલેક્ષમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ મોબાઇલ એસેસરીઝ વેચાણ
કરતા ઇસમોને પકડી પાડતી કાલુપુર પોલીસ.
મે.નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૩ અગ્રવાલ સાહેબ નાઓની સુચનાથી અને મે.મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી...
सेंट स्टीफन सीजन 4 के विजेता सुमित रमाशंकर गौड
दाहोद की इंग्लिश मीडियम स्कूल सेंट स्टीफन आईडल सीजन 4 सीनियर डिवीजन में सुमित रमाशंकर गौड...
Nitish Kumar को INDIA Alliance की तरफ से मिला पीएम पद का ऑफर, आखिर क्यों ठुकराया | Aaj Tak
Nitish Kumar को INDIA Alliance की तरफ से मिला पीएम पद का ऑफर, आखिर क्यों ठुकराया | Aaj Tak
સુરત જિલ્લામાં ૧૬ સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે
સુરત જિલ્લામાં ૧૬ સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે