જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. જસ્ટિસ લલિત પહેલાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ એનવી રમના પણ આ પ્રસંગે હાજર હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૦૪ સપ્ટેમ્બર રવિવારે જિલ્લામાં યોજાશે ખાસ ઝુંબેશ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પહેલના ભાગરુપે ગણપતિ પંડાલ તેમજ અન્ય જાહેર સહિત ૨૫થી વધુ સ્થળોએ...
દાંતા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું
દાંતા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમ કે બુંબડિયાએ ફોર્મ ભર્યું
એમ.કે.બુંબડીયાંએ ...
રાજસ્થાનની માનસિક બીમાર બે મહિલાઓને સુરક્ષા સહિત પોતાના પરીવાર સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર
સખી વન સ્ટોપ સેન્ટર એવુ સેન્ટર છે કે જે ૨૪ કલાક મહિલાઓની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત...
દિવ ના ઘોઘલામા ટ્રક પલ્ટી માર્યો ડ્રાઈવર નો આબાદ બચાવ
દિવ ના ઘોઘલામા ટ્રક પલ્ટી માર્યો ડ્રાઈવર નો આબાદ બચાવ
सीएमएचओ डॉ. सामर ने किया जनता क्लिनिक और पीएचसी रजत गृह का औचक निरीक्षण
बूंदी। सीएमएचओ डॉ. ओ पी सामर ने गुरुवार को संजय नगर स्थित जनता क्लिनिक का औचक निरीक्षण कर...