વડાલી તાલુકાના નવાચામું ગામે ગુજરાત ઈકોલોજી કમિશનના ગાંધીનગર ના સહયોગથી પર્યાવરણ અનુકુળ જીવન શૈલી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અમલી કરણ સહાયક સંસ્થા ઉત્કર્ષ એજ્યુકેશન દ્વારા ગ્રામ જનોને પર્યાવરણ જાગૃતિ વિષે શિબિર યોજવામાં આવી હતી.પર્યાવરણ શિબિર માં જુનાચામું ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિંમતસિંહ રાવ અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી પર્યાવરણ વિષે માહિતી મેળવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડા: ગળતેશ્વર
, સાવધાન ,
જાગો નાગરિક જાગો
" નાણાધીરધાર લાયસન્સના રજીસ્ટ્રેશન વગર વ્યાજે નાણા આપવા એ મની લેન્ડર્સ એક્ટ 2011 હેઠળ ગુનો છે."
સેવાલિયા ના ગરીબો અને મહેનત મજૂરી કરનારા લોકો ની પરસેવાની કમાણી ને ચૂસી ખાનારા વ્યાજ ખાઉ લાલચુ ઓ...
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
નબીપુર ગામે ભરૂચ જિલ્લા દહેજ પ્રતીબંધક અધિકારી ઓફીસ દ્વારા કાયદાકીય જાગૃતિ સેમિનાર નું આયોજન કરાયું,
નબીપુર ગામે ભરૂચ જિલ્લા દહેજ પ્રતીબંધક અધિકારી ઓફીસ દ્વારા કાયદાકીય જાગૃતિ સેમિનાર નું આયોજન કરાયું,
মাধৱদেৱৰ তিৰোভাৱ তিথিত শ্ৰী শ্ৰী এলেঙি নৰসিংহ সত্ৰত আই সকলৰ পুৱা নাম
মাধৱদেৱৰ তিৰোভাৱ তিথিত শ্ৰী শ্ৰী এলেঙি নৰসিংহ সত্ৰত আই সকলৰ পুৱা নাম আজি মহাপুৰুষ মাধৱদেৱৰ ৪২৬...
Breaking News: Arvind Kejriwal पर केंद्रीय मंत्री Anurag Thakur का बड़ा बयान | ED Summons Kejriwal
Breaking News: Arvind Kejriwal पर केंद्रीय मंत्री Anurag Thakur का बड़ा बयान | ED Summons Kejriwal