શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ನಾವು ಟೀಕೆ ಟಿಪ್ಪಣಿ ಮಾಡುವುದಿಲ್ಲ, ಕೆಲಸದ ಮೂಲಕ ತೋರಿಸುತ್ತೇವೆ - ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಹೇಳಿಕೆ
ನಾವು ಬೇರಯವರ ಬಗ್ಗೆ ಟೀಕೆ ಟಿಪ್ಪಣಿ ಮಾಡುವುದಿಲ್ಲ, ಕೆಲಸದ ಮೂಲಕ ತೋರಿಸುತ್ತೇವೆ ಎಂದು ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್...
AA GUJARAT | ME BANAVYU CHE | માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી @Good Day Gujarat
AA GUJARAT | ME BANAVYU CHE | માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી @Good Day Gujarat
Assam Rifles inaugurates MVC centre at Chieswema in the name of late Capt N Kenguruse
ASSAM RIFLES INAUGURATES CAPT (LATE) N KENGURUSE, MVC CENTRE OF EXCELLENCE & WELLNESS...
પાલનપુર નગરપાલિકા પ્રમુખ તરીકે કિરણબેન રાવલએ ચાર્જ સંભાળ્યો
પાલનપુર નગરપાલિકા પ્રમુખ તરીકે કિરણબેન રાવલએ ચાર્જ સંભાળ્યો