શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्रापूर येथे दोन दिवस झालेल्या पावसाने पुणे नगर महामार्गावरचा खचलेला रस्ता
शिक्रापूर येथे दोन दिवस झालेल्या पावसाने पुणे नगर महामार्गावरचा खचलेला रस्ता
ભારે વરસાદ ને પગલે કેશવપુર ગણેશગઢ ને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યુ, લોકોને હાલાકી
ભારે વરસાદ ને પગલે કેશવપુર ગણેશગઢ ને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યુ, લોકોને હાલાકી
Israel और Hezbollah में संघर्ष के बीच Lebanon में कैसे हैं हालात? (BBC Hindi)
Israel और Hezbollah में संघर्ष के बीच Lebanon में कैसे हैं हालात? (BBC Hindi)
गूगल की पैरेंट कंपनी अल्फाबेट करेगी 12,000 कर्मचारियों की छंटनी, कुल वर्कफोर्स का 6 फीसदी
गूगल की पैरेंट कंपनी अल्फाबेट पूरी दुनिया में अपने 12,000 कर्मचारियों की छंटनी करने जा रही है....
'रोड पर जानवर के साथ भी ऐसा नहीं..' Delhi Police के लात मारने पर क्या बोले नमाज़ी?Namaz Viral Video
'रोड पर जानवर के साथ भी ऐसा नहीं..' Delhi Police के लात मारने पर क्या बोले नमाज़ी?Namaz Viral Video