શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यमंत्री ने कर दी श्रद्धांजलि,,, उत्तर-प्रदेश में शोक की लहर
मुख्यमंत्री ने कर दी श्रद्धांजलि,,, उत्तर-प्रदेश में शोक की लहर
પાટડીના માલવણ હાઇવે પર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ: ચાલકનું મોત
પાટડીના માલવણ હાઇવે પર કચોલિયા ગામ પાસે ગાડી એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી ચાલકને ગંભીર ઈજા...
ડીસા માં સ્વામી લીલાશાહ ની ૧૪૩ મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ
*ડીસા માં સ્વામી લીલાશાહ ની ૧૪૩ મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ*
ડીસા શહેરના સિંધી કોલોની...
मंगलदास बांदल यांच्या डोक्यात नेमके काय ?
मंगलदास बांदल यांच्या डोक्यात नेमके काय ?
महसूलमंत्री विखे पाटलांच्या भेटीने चर्चेला उधान
(...
ৰহন উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত অনিয়মৰ অভিযোগ
ৰহন উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত অনিয়মৰ অভিযোগ।