શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Devendra Fadnavis Exclusive: फडणवीस ने बताया शपथ समरोह में क्यों नहीं आए विपक्ष के नेता?
CM Devendra Fadnavis Exclusive: फडणवीस ने बताया शपथ समरोह में क्यों नहीं आए विपक्ष के नेता?
ડીસામાં મહોરમ તાજીયા જૂલુસ નિમિત્તે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ તાજીયા જૂલુસ યોજાનાર છે. જેની...
চৰাইদেউ জিলা আইন সেৱা প্ৰাধিকৰণৰ উদ্যোগত মূলাগাভৰু উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত বিশেষ আইনী সজাগতা সভা অনুষ্ঠিত ।
নৱ গঠিত চৰাইদেউ জিলাৰ জজলী পাচ আলিৰ মাহমৰা বিধান সভা সমষ্টিৰ অন্তৰ্গত মুলাগাভৰু উচ্চ মাধ্যমিক...
जनवरी से मार्च के बीच रही Tata की सस्ती Electric SUV की मांग, जानें अन्य EV का कैसा रहा हाल
भारतीय बाजार में लगातार इलेक्ट्रिक वाहनों की बिक्री में लगातार बढ़ोतरी हो रही है। रिपोर्ट्स के...
THARAD | બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છવાયું ગાઢ ધુમ્મસ
THARAD | બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છવાયું ગાઢ ધુમ્મસ