શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मध्य प्रदेश के बैतूल में भीषण सड़क हादसा, 11 लोगों की मौत और कई घायल
Betul Road Accident: मध्य प्रदेश के बैतूल से दिल हिला देने वाली खबर सामने आई है. यहां एक सड़क...
ભરૂચ નગરપાલિકા દ્વારા સોનેરી મહેલ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને ફૂલહાર કરાયા
ભરૂચ નગરપાલિકા દ્વારા સોનેરી મહેલ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને ફૂલહાર કરાયા
મહુવા રોડ પર આવેલ સિમેન્ટના ગોડાઉમાં યુવકની આત્મહત્યા
મહુવા રોડ પર આવેલ સિમેન્ટના ગોડાઉમાં યુવકની આત્મહત્યા
এবছৰৰ ভিতৰতে আৰম্ভ হ'ব কুৰুৱা-নাৰেংগী সংযোগী দলং
এবছৰৰ ভিতৰতে আৰম্ভ হ'ব কুৰুৱা-নাৰেংগী সংযোগী দলং।
অহা এবছৰৰ ভিতৰতে প্ৰস্তাৱিত নাৰেংগী-কুৰুৱা...
કાંકરેજના ખીમાણાની બનાસ બેંકના કેસીયરે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન...
કાંકરેજના ખીમાણાની બનાસ બેંકના કેસીયરે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન...