શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  सुधाकर शृंगारे खासदार होणे ही आपली गरज आहे चित्राताई वाघ 
 
                      सुधाकर शृंगारे खासदार होणे ही आपली गरज आहे चित्राताई वाघ
                  
   China की आंखों में क्यों खटक रहे हैं Hong Kong के Jimmy Lai (BBC Hindi) 
 
                      China की आंखों में क्यों खटक रहे हैं Hong Kong के Jimmy Lai (BBC Hindi)
                  
   अखिल भारतीय पोलीस हक्क संरक्षक संघटनेच्या पालम तालुकाध्यक्षपदी अवधूत जाधव यांची निवड 
 
                      परभणी प्रतिनिधी 
 
अखिल भारतीय पोलीस हक्क संरक्षक संघटना प्रदेशाध्यक्ष श्री विनोद...
                  
   ZEE 24 Kalak Headlines @ 2 PM: 14/10/2022 | Zee News 
 
                      ZEE 24 Kalak Headlines @ 2 PM: 14/10/2022 | Zee News
                  
   માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા અમાસના દિવસે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો | NEWS UPDATES GUJARATI 
 
                      માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા અમાસના દિવસે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો | NEWS UPDATES GUJARATI
                  
   
  
  
  
   
   
   
  