શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ದಿಗೆ ಪವರ್ಫುಲ್ | ಬೇಡಿದ್ದೆಲ್ಲವನ್ನು ಕರುಣಿಸುವ | ಹೊಳೆ ಅಂಜನೇಯ ಸ್ವಾಮಿ | Hole Anjaneya Temple
ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ದಿಗೆ ಪವರ್ಫುಲ್ | ಬೇಡಿದ್ದೆಲ್ಲವನ್ನು ಕರುಣಿಸುವ | ಹೊಳೆ ಅಂಜನೇಯ ಸ್ವಾಮಿ | Hole Anjaneya Temple
ભેસાણ તાલુકાના બરવાળા ગામ ના સરપંચે કર્યો હસમુખભાઈ પાડલિયા (વાળંદ) પર હુમલો..,,, નોંધાઈ ફરિયાદ..
જૂનાગઢ ના ભેસાણ તાલુકાના બરવાળા ગામ ના સરપંચે હસમુખભાઈ પાડલિયા (વાળંદ) પર હુમલો કર્યા ની ઘટના...
कोटा में खाली पड़े भूखंड को लेकर दो पड़ोसियों में झगड़ा,डंडों और सारियो से हुआ हमला
कोटा के किशोरपुरा इलाके में खाली पड़े भूखंड को लेकर दो पड़ोसियों में झगड़ा हुआ, झगड़े के चलते एक...
Karnataka: चित्रदुर्ग में ग्रामीणों ने किया बिजली बिल भुगतान करने से इनकार, कांग्रेस के वादे का दिया हवाला
चित्रदुर्ग, चित्रदुर्ग जिले के ग्रामीणों के एक समूह का वीडियो सोमवार को वायरल हो गया,...