શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दो दिवसीय कजली तीज महोत्सव का हुआ आगाज
दो दिवसीय कजली तीज महोत्सव का हुआ आगाज
नैनवां में राजशाही शान शौकत के साथ दो दिवसीय कजली तीज...
মৰাণ আৰক্ষী থানাৰ উদ্যোগত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচী সফল কৰাৰ উদ্দেশ্যে বাইক ৰেলী
মৰাণ আৰক্ষী থানাৰ উদ্যোগত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচী সফল কৰাৰ উদ্দেশ্যে বাইক ৰেলী
‘અર્જુન કપૂરને ધમકાવવાને બદલે અભિનય પર ધ્યાન આપો’ રાહ જુઓ – જનતા બની છે જાગૃત, મંત્રીએ લીધી કટાક્ષ
બોલિવૂડ ફિલ્મોને લઈને બોયકોટ ટ્રેન્ડ પર ગુસ્સે ભરાયેલા અભિનેતા અર્જુન કપૂરના નિવેદનને લઈને હવે...
કામરેજ વિધાનસભાના માંકણા ગામ ખાતે જાહેર સભા નુ આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપના ઉમેદવાર પ્રફુલભાઈ જણાવ્યું હતું કે આજે કામરેજ વિધાનસભાના માંકણા ગામ ખાતે જાહેર સભા નુ...