સિહોર નગરપાલિકાના સેનેટરી વિભાગની બેદરકારી નવી નથી શહેરના અનેકો સ્થળ. પર કચરાના ચારેબાજુ ઢગલાઓ પડ્યા છે પણ સાફ સફાઈ પૂરતી થતી અને જેના કારણે શહેરમાં રોગચાળો વકર્યો હોસ્પિટલો દર્દીઓથી ભરચક છે પણ નગરપાલિકાનું વિભાગ ઊંઘમાંથી જાગતું નથી આજે પણ સિહોરના વોર્ડ નં 4 વિસ્તારમાં કોઈ કારણોસર એક ગાય મૃત્યૂપામેલી રસ્તા વચાળેપડી હતી સ્થાનિક લોકોએ નગરપાલિકાના સેનેટરી વિભાગના જવાબદારીને જાણ કરી અને મરેલી ગાયને બાબતે રજુઆત કરી હતી સવારે ૧૦ કલાકની વાતને કલાકો વીત્યા પણ કોઈ નક્કર કામગીરી નહિ થતા વોર્ડ ૪ સૂર્યકિરણ આસપાસ વિસ્તારનું એક ટોળું નગરપાલિકા ખાતે દોડી ગયું હતું સમગ્ર મામલે અધિકારી તેમજ જવાબદારોને ફોનથી જાણ કરી હોવા છતાં કોઈ પ્રત્યત્તર નહિ મળ્યાનો સ્થાનિક લોકોના શબ્દોમાં બળાપો હતો જોકે નગરપાલિકા ખાતે દોડી ગયેલ સ્થાનિક લોકોને ચેરમેન અલ્પેશ ત્રિવેદીનો ભેટો થઈ જતા આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો અલ્પેશ ત્રિવેદીએ લોકોને સાંભળી સંતોષકારક જવાબ આપી જવાબદારોને લોકોની સમસ્યા હલ કરવાની તાકીદ કરી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો મરેલી ગાયો ઉપાડવા માટે લોકો રજુઆત કરીકરીતે થાકી જાય છતાં સેનેટરી વિભાગતા જધાબદારોપ્રજાતી તકલીફ સમજતા નથી : પ્રજાને તા છૂટકે પાલિકા સુધીધક્કાઓ થાય છેઃ આણે બપોરે વોર્ડ 4નું એક ટોળું આવ્યુંએમતી રજુઆત ડતીકે મરેલી ગાયતે રસ્તામાંથી ઉપાડવા રજુઆત કરી પણ કોઈ સંભળતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કમાલપર ગામે થી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી LCB સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી,અમુક ઇસમો વીદેશી દારૂનો જથ્થો રાખી વિદેશી દારૂનુ...
'राजस्थान के 303 कॉलेजों को बंद करने जा रही भजनलाल सरकार', अशोक गहलोत के ट्वीट से मचा बवाल
राजस्थान की भजनलाल सरकार ने कांग्रेस शासन में खोल गए 303 कॉलेजों की समीक्षा करने के आदेश जारी किए...
দাংধৰা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত গৌৰৱোজ্জ্বল সোণালী জয়ন্তীৰ উপলক্ষে বৰ্ণিল সাংস্কৃতিক শোভাযাত্ৰা।
দক্ষিণ ঢকুৱাখনা অঞ্চলৰ অন্যতম উচ্চ শিক্ষানুষ্ঠানখন দাংধৰা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত তিনিদিনীয়া বৰ্ণিল কাৰ্যসূচীৰে সোণালী জয়ন্তী মহোৎসৱটি উদযাপন কৰা হৈছে।
দাংধৰা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত গৌৰৱোজ্জ্বল সোণালী জয়ন্তীৰ উপলক্ষে বৰ্ণিল সাংস্কৃতিক শোভাযাত্ৰা।...
WhatsApp Channel से जुड़े Arvind Kejriwal,चंद घंटे में 23 हजार से ज्यादा फॉलोअर्स
WhatsApp Channel से जुड़े Arvind Kejriwal,चंद घंटे में 23 हजार से ज्यादा फॉलोअर्स
अतिक्रमण काढण्यासाठी सार्वजनिक बांधकाम विभागाला भीक द्या म्हणून केले पत्रकाराने आंदोलन
उदगीर शहरातील छत्रपती शिवाजी महाराज चौक ते महाराष्ट्र उदयगिरी महाविद्यालयाच्या मुख्य रस्त्यावरील...