દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૨ઓક્ટોબરે મુખ્યમંત્રી પોરબદર આવશે કીર્તિમંદિરે પુષ્પાંજલિ અર્પણ કર્યાબાદ વિકાસકામનુ ખાતમુહૂર્ત કરાશે
૨ઓક્ટોબરે મુખ્યમંત્રી પોરબદર આવશે કીર્તિમંદિરે પુષ્પાંજલિ અર્પણ કર્યાબાદ વિકાસકામનુ ખાતમુહૂર્ત કરાશે
પેટલાદમાં બપોરના સમયે ધોધમાર વરસાદ પડ્યો
પેટલાદ પંથકમાં આજે બપોરના સમયે કાળા વાદળો ચડી આવ્યા હતા અને જોરદાર પવન ફૂંકાયો હતો. અને વરસાદ...
हज पर जाने वाले को किया गया सम्मानित-दी गई मुबारकबाद।
गोरखपुर/ रसूलपुर में स्थित हाफिज नसरुद्दीन के आवास पर दाऐ रे अदब के तरफ से हज पर जाने वाले...
सिर्फ एक फोन कॉल से दिल्ली पुलिस ने अपराधी को गुजरात से पकड़ा, थप्पड़ का बदला लेने के लिए की थी युवक की हत्या
जुर्म करने वाले के मन में अक्सर यह ख्याल आता है कि वह अपराध करने के बाद पुलिस की गिरफ्त से बच...