દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures Express
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures...
গোলাঘাটত বাঘৰ আক্ৰমণত আহত এজন শ্ৰমিক।
গোলাঘাটত বাঘৰ আক্ৰমণঃগোলাঘাটৰ উদয়ন চাহ বাগিচাত আতংকজনক পৰিৱেশ । গুৰুত্বৰ ভাবে আহত এজন। গোলাঘাট...
ચેક રિટર્નના કેસમાં રતનપરના શખસને 1 વર્ષની સજા ફટકારતી કોર્ટ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના નરશીભાઇ ભાવુભાઇ વેગડે વઢવાણ ખોલડીયાદના દશરથભાઇ પ્રદ્યુમનભાઇ પટેલ...
Maruti की Baleno से लेकर ciaz तक, इन कारों पर मिल रहा है 65 हजार तक का बंपर डिस्काउंट, जानें ऑफर डिटेल
कंपनी अपने कुछ चुनिंदा मॉडल पर भारी छूट दे रही है। इसमें शामिल बलेनो इग्निस सियाज जैसी गाड़ियां...
પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિઓના મોત : 2 વ્યક્તિઓ ઘાયલ
પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને કાર...