પાટણ કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી ઇન્દ્ર મેધવાલ ને

ન્યાય આપો જેવા સૂત્રોચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું 

રાજસ્થાન ના ઝાલોર ના સુરાણા ગામે સરસ્વતી વિદ્યા મંદિર માં ઈન્દ્ર મેધવાલ ઉંમર વર્ષ ૯ દ્વારા આચાર્ય શ્રી ની માટલી માંથી પાણી પીવા બાબતે આચાર્ય છેલશિંગ દ્વારા ક્રૂરતાપૂર્વક બેરહેમીથી માર મારતાં ઈન્દ્ર મેધવાલ નું મૃત્યુ થયેલું જેને ન્યાય મળે તે હેતુ થી પાટણ કલેકટર કચેરી વિરોધ પ્રદર્શન કરી ઇન્દ્ર મેધવાલ ને ન્યાય આપો આભડછેટ નાબૂદ કરો જાતિવાદ નાબૂદ કરો હત્યારા ને ફાંસી આપો જેવાં સૂત્રોચ્ચાર કરવામા આવ્યાં અને પાટણ કલેકટર મારફત રાજસ્થાન ના મુખ્યમંત્રી અને મહામહિમ રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી...