સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पाटोदेकर यांच्या वतीने स्वर्गीय आमदार विनायक मेटे यांना श्रद्धांजली अर्पण
पाटोदा (प्रतिनिधी) बीड जिल्ह्याचे भूमिपुत्र शिवसंग्राम पक्षाचे संस्थापक आमदार स्व.विनायकरावजी...
અરવલ્લીના ઇસરી ગામમાં પશુપાલક ઉપર પોલીસકર્મીએ કર્યો હુમલાનો પ્રયાસ
#buletinindia #gujarat #arvalli
ડીસા ડિવિઝન માં ચાઈનીઝ દોરીના 11 કેસ નોંધાયા
ડીસા ડિવિઝન માં ચાઈનીઝ દોરીના 11 કેસ નોંધાયા
*लोंगडिंग बटालियन असाम रायफल्स के द्वारा प्राईजमनी फुटबॉल मैच का आयोजन*
40 आसाम रायफल्स के द्वारा प्राइज मनी फुटबाल टूर्नामेंट का योजना कानूबाड़ी में किया गया 20 सितम्बर...
ओबीसी आरक्षणासाठीची ९९ टक्के लढाई महाविकास आघाडी सरकारने लढली - मा. छगन भुजबळ
ओबीसी आरक्षणासाठीची ९९ टक्के लढाई महाविकास आघाडी सरकारने लढली - मा. छगन भुजबळओबीसी समाजाला...