સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अरुण तिवारी भाजपा स्थानीय प्रकोष्ठ के मंडल संयोजक नियुक्त
अरुण तिवारी बनाए गए बीजेपी के स्थानीय प्रकोष्ठ के मंडल संयोजक,समर्थकों में खुशी को लहर
...
ડીસાના જૂનાડીસાની યુવતી મકાન લેવા પિયરમાંથી રૂપિયા ન લાવી તો ઘરમાંથી કાઢી મૂકતાં ચકચાર
ડીસાના જુનાડીસા ગામે રહેતી યુવતી મકાન લેવા માટે પિયરમાંથી 25 લાખ રૂપિયા દહેજ ન લાવી તો ઘરમાંથી...
ગારીયાધાર તાલુકામા કે વી વિદ્યામંદિર ખાતે અનોખી રીતે એનિમલ દિવસની ઉજવણી કરવામાં આવી
ગારીયાધાર તાલુકામા કે વી વિદ્યામંદિર ખાતે અનોખી રીતે એનિમલ દિવસની ઉજવણી કરવામાં આવી
સિધ્ધપુર ગામે ખેડૂતને કંપની તરફથી હેરાન ગતિ મામલે આપ ના લોકસભા ઉપાધ્યક્ષ ને રજૂઆત કરતા ખેડૂતો
સિધ્ધપુર ગામે ખેડૂતને કંપની તરફથી હેરાન ગતિ મામલે આપ ના લોકસભા ઉપાધ્યક્ષ ને રજૂઆત કરતા ખેડૂતો
धर्मादाय रुग्णालयांच्या बाबतीत महत्त्वपूर्ण बैठक संपन्न
जिल्हाधिकारी कार्यालय, पुणे येथे धर्मादाय रुग्णालयांच्या बाबतीत पुण्याचे जिल्हाधिकारी डॉ. राजेश...