સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवजात की बलि तंत्र मंत्र के चक्कर में दी मामला आजमगढ़
जनपद आजमगढ़ में,नवजात की बलि तंत्र मंत्र के चक्कर में दी।मालूम होकि जनपद आजमगढ़ में,जिला अस्पताल से...
तेल की धार ने थामी सोने की रफ्तार, आज खूब सस्ता हुआ गोल्ड; कहां है सबसे कम रेट
अगर आप सोना खरीदने जा रहे हैं या निकट भविष्य में आपका ऐसा कोई प्लान है तो आज का दिन आपके लिए खास...
Zomato में तेजी की वजह क्या है? | Blinkit | Aur Kya Chal Raha Hai? | Kamai Ka Adda | CNBC Awaaz
Zomato में तेजी की वजह क्या है? | Blinkit | Aur Kya Chal Raha Hai? | Kamai Ka Adda | CNBC Awaaz
West Bengal Blast: मिदनापुर में TMC नेता के घर बम धमाका, दो की मौत
पश्चिम बंगाल से बड़ी खबर सामने आ रही है. मिदनापुर इलाके में एक घर में बम धमाके से हड़कंप मच गया....
જેસરમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ કરવા રજુઆત કરવામાં આવી
જેસરમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ કરવા રજુઆત કરવામાં આવી