સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Strong Password Tips: सोशल मीडिया अकाउंट नहीं होगा हैक, पासवर्ड बनाते समय इन बातों का रखें ध्यान
सोशल मीडिया अकाउंट को हैकर्स से सेफ रखने के लिए बहुत जरूरी है कि आपके सभी पासवर्ड मजबूत हों। बहुत...
ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ નાઈ ની વરણી કરવામાં આવી..
ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ નાઈ ની વરણી કરાઈ..ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા...
જુનાગઢ મ.પા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્રારા સહકારીમંડળીના સભાસદોના બાળકોનો સનમાન સમારોહ યોજાયો
જુનાગઢ મ.પા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્રારા સહકારીમંડળીના સભાસદોના બાળકોનો સનમાન સમારોહ યોજાયો
ભણો નકર ડામ દેશે...? શરમ નેવે મુકી
સાબરકાંઠાના ખેરોજમાં રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં શાળાના વિધાર્થીઓને ડામ...