સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kia Sonet का नया GTX वेरिएंट हुआ लॉन्च, जानें कितनी है कीमत और कैसे हैं फीचर्स
साउथ कोरियाई वाहन निर्माता Kia की ओर से भारतीय बाजार में कई बेहतरीन एसयूवी और एमपीवी को ऑफर किया...
চৰাইদেউ জিলা বিজেপিৰ উদ্যোগত বিভাজন বিভীষিকা স্মৃতি দিৱস পালন
চৰাইদেউ জিলা বিজেপিৰ উদ্যোগত বিভাজন বিভীষিকা স্মৃতি দিৱস পালন।
স্বাধীনতাৰ গৌৰৱোজ্জ্বল ৭৫ বছৰৰ...
ડીસામાં નહેર પર બાંધકામ માટે વિવાદ સર્જાયો
ડીસા શહેરમાં સર્વે નં.-59 ની જમીનમાં દાંતીવાડા સિંચાઈ યોજનાની કેનાલના સાઈફન પર દબાણ કરી સોસાયટી...
મહુધા માં ઈમામ હુસેન ( ર.દી.અ ) શહાદતની યાદમાં ચાલીસા નિમિતે પોગ્રામ યોજાયો
મહુધ માં ઈમામે હુસેન ( ર.દી.અ ) શહાદતની યાદમાં ચાલીસા નિમિતે પોગ્રામ યોજાયો
ખેડા...