સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Upleta: આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ ઉજવણી | Dpnews
Upleta: આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ ઉજવણી | Dpnews
INTERNATION GREEN VEHICLES EXPO BHARAT NEW ENERGY
INTERNATION GREEN VEHICLES EXPO BHARAT NEW ENERGY
हडपसर पोलिसांनी 48 तासात केली चार गुन्ह्याची उकल
हडपसर पोलिसांच्या तपास पथकाने 48 तासात चार गंभीर होण्याची उकल करीत आरोपींना बेड्या ठोकल्या. अशी...
ડીસાના વેલુનગર ખાતે શ્રીનગર સોસાયટીમાં પુત્રની સાથે રહેતા 84 વર્ષના ખાનાભાઈ હીરાભાઈ શ્રીમાળી
ડીસાના વેલુનગર ખાતે શ્રીનગર સોસાયટીમાં પુત્રની સાથે રહેતા 84 વર્ષના ખાનાભાઈ હીરાભાઈ શ્રીમાળી
ગુજરાતમાં ગણેશ વિસર્જનની પવિત્રતા જાળવવા કૃત્રિમ તળાવમાં 11 નદીના જળનો ઉમેરો કરાયો, Video
ગુજરાતમાં ગણેશ વિસર્જનની પવિત્રતા જાળવવા કૃત્રિમ તળાવમાં 11 નદીના જળનો ઉમેરો કરાયો, Video