સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થોડા દિવસ પહેલા રિપેર થયેલા ભુવામાં કાર ફસાઈ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલપી સવાણી સર્કલ પાસે વરસાદને કારણે ભુવો પડી ગયો હતો. જો કે એ ભુવો...
બકરી ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી
અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ કરી બકરી ઈદની ઉજવણી .મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે મુસ્લિમ...
ચંદન ચાલમાં ગણેશ પ્રતિમા ની સ્થાપના છેલ્લા ૩૫ વર્ષથી કરવામાં આવે છે
એન્કર
દાહોદ શહેરમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદનચાલમાં છેલ્લા 35 વર્ષોથી ગણેશ...
ৰাষ্ট্ৰীয় একতা দিৱসৰ লগত সংগতি ৰাখি চিআৰপিএফৰ উদ্যোগত গোলাঘাটৰ পৰা মেৰাপনী লৈকে বাইক ৰেলী
ৰাষ্ট্ৰীয় একতা দিৱসৰ লগত সংগতি ৰাখি চি আৰ পি এফ ১৪২ বেতেলিয়ান উদ্যোগত গোলাঘাটৰ পৰা মেৰাপনী লৈকে...
બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા તળાજાના ભાજપ આગેવાની અપીલ
બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા તળાજાના ભાજપ આગેવાની અપીલ