સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अहमदाबाद मण्डल पर 25 एवं 26 सितंबर को स्वछता पखवाड़ा के अंतर्गत “स्वच्छ प्रसाधन एवं स्वच्छ नीर” दिवस के रूप में मनाया गया
अहमदाबाद मण्डल पर 16 सितम्बर से 2 अक्टूबर, 2022 तक “स्वच्छता पखवाड़ा” मनाया जा रहा...
Rajasthan Voting: एक मंच पर साथ क्यों नहीं दिखते? Ashok Gehlot से संबंधों पर क्या बोले Sachin Pilot?
Rajasthan Voting: एक मंच पर साथ क्यों नहीं दिखते? Ashok Gehlot से संबंधों पर क्या बोले Sachin Pilot?
રાજ્યમાં શ્રાદ્ધપક્ષમાં પડશે ભારે વરસાદ,બંગાળની ખાડીમાં સર્જાઈ વરસાદી સિસ્ટમ
ગુજરાત રાજ્યમાં ફરી વરસાદ પડશે,હવામાન વિભાગની આગાહી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.
આગામી તા.9...
ನಟ ರಿಷಬ್ ಶೆಟ್ಟಿಯವರ ಚಿತ್ರ ಕಥೆ, ನಿರ್ದೇಶನ, ಮತ್ತು ಆಕ್ಟಿಂಗ್, ಇಡೀ ಭಾರತ ದೇಶದ ಸಿನಿಮಾ ಜಗತ್ತನ್ನು ಅಲುಗಾಡಿಸಿದೆ - ಸಿನಿಮಾ ವಿಮರ್ಶಕ ಎಮ್. ಮುನಿರಾಜಪ್ಪ
ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 01 ಕಾಡಿನ ಒಂದು ಅಜ್ಞಾತ ಸ್ಥಳದಲ್ಲಿ ವಿಷ್ಣುವಿನ ಅವತಾರವಾದ ಪಂಜುರ್ಲಿ ದೈವದ ರೋಮಾಂಚನ...