સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં બાળકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં મોતને ભેટ્યો
પાલનપુરના ગોળાથી છનીયાણા રોડ ઉપર મંગળવારે પાંચ વર્ષના બાળકને અજાણ્યો વાાહન ચાલક ટક્કર મારી નાસી...
Ram Mandir Inauguration Updates: रामलला की प्राण प्रतिष्ठा के लिए PM Modi ने की खास अपील | Aaj Tak
Ram Mandir Inauguration Updates: रामलला की प्राण प्रतिष्ठा के लिए PM Modi ने की खास अपील | Aaj Tak
મૂર્તિ તોડી નાખતા ગ્રામજનોમાં રોષ....
ડીસા તાલુકાના ભોયણ ગામે પવિત્ર શ્રાવણ માસમાં જ ગામમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં સ્થાપિત...
ચલાલી તેમજ હાથનોલી પ્રાથમિક શાળા દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન
GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કઠલાલ આયોજીત ચલાલી પ્રાથમિક શાળા તથા હાથનોલી પ્રાથમિક...
कैथून नगरपालिका को खत्म कर कोटा नगर निगम में मिलाने के विरोध में लाडपुरा प्रधान नईमुद्दीन गुड्डू ओर कैथून पालिका अध्यक्ष आईना महक के नेतृत्व में कोटा कलेक्ट्रेट पर किया प्रदर्शन
कोटा
फ़रीद खान
कैथून नगरपालिका को समाप्त कर कोटा नगरनिगम में शामिल करने का विरोध हुआ शुरू
लाडपुरा...