સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં ધારાશાસ્ત્રી મેહુલ બોધરા ઉપર નહીં પણ લોકશાહી ઉપર હુમલા કેસમાં પોલીસના નિવેદનમાં માત્ર તપાસનું તરકટ રચાયું.
યુવા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલાં જીવલેણ હુમલાને લઈને પોલીસ ના કામગીરી ઉપર સવાલો ભારે ચકચાર મચી...
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમીનો તહેવાર નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવેલ*
રિપોર્ટ. લતીફ સુમરા. બનાસકાઠાના
આજરોજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું...
ખેડૂતોનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાઃ PM @Sandesh News
ખેડૂતોનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાઃ PM @Sandesh News
गबन का आरोपी डाक कर्मी गिरफ्तार इस तरह दिया वारदात को अंजाम
डाकघर नैनवा से करोडो रुपये की राशि धोखे से हडप करने का आरोपी पुलिस गिरफ्त मे
...