સિહોર તાલુકાના વળાવડ ગામેં ગઈકાલે રાત્રીનાપાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નગરપાલિકાની ટીમો દ્વારા આદિજાતિ અંતરિયાળ વિસ્તારની ૬ પ્રાથમિક શાળાના ૮૫૦ જેટલાં બાળકોને ચંપલનું વિતરણ કરાયું..
અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ફરજની સાથે વનવાસી વિસ્તારમાં અનેરું સેવાનું કાર્ય...
પાઇપો ગોઠવી તૈયાર થયેલ જનતા ડાયવર્ઝન છોટાઉદેપુરના ધારાસભ્ય દ્વારા જનતા માટે ખુલ્લુ મુકાયું
પાઇપો ગોઠવી તૈયાર થયેલ જનતા ડાયવર્ઝન છોટાઉદેપુરના ધારાસભ્ય દ્વારા જનતા માટે ખુલ્લુ મુકાયું...
Hero लेकर आएगी 440cc इंजन से लैस दमदार बाइक, लॉन्च से पहले सामने आई ये डिटेल
हीरो अपने दोपहिया सेगमेंट में वृद्धि करने की योजना बना रही है और इसी को लेकर Hero Mavrick 440 पर...
उपराष्ट्रपति वेंकैया नायडू को संसद में दी गई विदाई
उपराष्ट्रपति वेंकैया नायडू को संसद में दी गई विदाई
મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાય
મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાય