વઢવાણ લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે નાના મોટા વાહનોની અવરજવર વધતા ગણપતિ ફાટસર ફાટસ વિસ્તારના માર્ગો પર ટ્રાફિક સર્જાતા લોકો પરેશાન બન્યા હતા. વઢવાણ લોકમેળાને ગ્રામ્ય તેમજ શહેરીજનો માણવા આવી રહ્યાં છે. વાહનો સાથે લોકોની પણ ભીડ જામી રહી છે.ત્યારે વઢવાણ ગણપતિ ફાટસર ફાટક વિસ્તારના માર્ગ પરથી સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર સહિતના દૂર દૂરથી લોકો નાના મોટા વાહનોમાં મેળો કરવા આવે છે. ત્યારે રાત્રિના સમયે આ ફટક પર વાહનો સાથેનો ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે ઘરશાળા, દૂધની ડેરી પુલ, રાજકોટ બાયપાસ રોડ સહિતના માર્ગો પર વાહનો થંભી ગયા હતા.અને અંદાજે 15 મિનિટ સુધી ટ્રાફિક જામ રહેતા લોકો પરેશાન બની ગયા હતા. જ્યારે કેટલાક નજીકના લોકોને ભાડે વાહનો કરવા છતા દૂર સુધી જ ઉતરી જઇને ઘર સુધી ચાલીને પહોંચ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આ ટ્રાફિક દૂર કરાવીને વાહનોની અવરજવર શરૂ કરાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચમહાલના હડફ જળાશય યોજનામાં આજે ૩:૦૦ કલાકે જળાશયના પાણીની સપાટી ૧૬૫.૬૫ મીટર નોંધાઇ
પંચમહાલના હડફ જળાશય યોજનામાં આજે ૩:૦૦ કલાકે જળાશયના પાણીની સપાટી ૧૬૫.૬૫ મીટર નોંધાઇ
झालावाड़ /- मुंशी प्रेमचंद की 145 वी जयंती पर संगोष्टी सपन्न हुई
झालावाड़ = राजकीय हरिश्चंद्र सार्वजनिक जिला पुस्तकालय में पुस्तकालय और अखिल भारतीय हिन्दी...
WhatsApp यूजर्स की हुई मौज! चैटिंग ऐप से रिचार्ज होगा Metro Card; पाएं डिस्काउंट
वॉट्सऐप का इस्तेमाल करते हैं तो खुश हो जाइए। अब आपका चैटिंग ऐप मेट्रो कार्ड रिचार्ज करवाने में भी...
અમદાવાદમાં ગરમીથી 13 દિવસમાં 72 લોકોના મોત થયા
અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના થયા મોત થયા છે. પહેલીવાર ગરમીના કારણે આટલા મોત નોંધાયા છે....