રાજસ્થાનમાં જાલોરમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સિહોરમાં જોવા મળી રહ્યા છે. વિધાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પીતા તેને ઢોર માર મર્યો હતો જેને પગલે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બાળકને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં માસુમ બાળકે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. તે ઘટનાને લઈને સિહોર દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજસ્થાનના જાલોરમાં બનેલી ઘટનાને લઈને રાજસ્થાન તેમજ ગુજરાતમાં પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સિહોર દલિત સમાજ દ્વારા શિક્ષક સામે વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષક દ્વારા બાળકને માર મરાતા બાળકને ગંભીર પહોંચતા બાળકનું મૃત્ય, થયું હતું. બાળકનું મૃત્યુથતાં જ સમગ્ર રાજસ્થાનમાં શિક્ષક પ્રત્યે લોકોએ ફિટકાર વરસાવી હતી. જો કે તેના પ્રત્યાઘાત હવે સિહોરમાંપણ જોવા મળી રહ્યા છે. શિક્ષકને કડક સજાની માંગ કરી રહ્યા છે. જે પ્રકારે સમગ્ર ઘટના બની તેને લઈને અનેક લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. તેમજ મૃતક બાળક સામે સંવેદના વ્યક્ત કરી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરી રહ્યા છે. સિહોરના દલિત આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવી શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  शिरुर शहरातुन आता चोरट्यानी काय चोरल बघाच... 
 
                      शिरुर: पैसे कमविण्यासाठी चोरटे कशाची चोरी करेल याचा काही नेम नाही. सोन्या - नाण्याच्या मौल्यवान...
                  
   राजकीय चिकित्सालय बूंदी के सर्जिकल वार्ड में तीन से चार फीट के कोबरा सांप को रेस्क्यू किया 
 
                      राजकीय चिकित्सालय बूंदी के सर्जिकल वार्ड में तीन से चार फीट के कोबरा सांप को रेस्क्यू किया।...
                  
   आप कहेंगे तो संसद में उठाऊंंगा आवाज..., राहुल गांधी ने राजकोट अग्निकांड के पीड़ितों से की बातचीत! 
 
                      गुजरात के राजकोट में पिछले महीने की 25 तरीख को हुए भीषण गेम जोन अग्निकांड का मामला 18वीं लोकसभा...
                  
   भोकरदन येथे ग्रामरोजगार सेवकांचे 3 दिवसीय प्रशिक्षण संपन्न 
 
                      भोकरदन येथे पंचायत समिति अंतर्गत ग्रामरोजगार सेवकांचे 3 दिवसीय प्रशिक्षण चे आयोजन करून तहसीलदार...
                  
   Manmohan Singh Passes Away News: मनमोहन सिंह के निधन पर देश में 7 दिन का राष्ट्रीय शोक | Aaj Tak 
 
                      Manmohan Singh Passes Away News: मनमोहन सिंह के निधन पर देश में 7 दिन का राष्ट्रीय शोक | Aaj Tak
                  
   
  
  
  
  