સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बंदुकीचा धाक दाखवून सशस्त्र दरोडा; लाखोंची रोकड-सोनं लंपास
बंदुकीचा धाक दाखवून सशस्त्र दरोडा; लाखोंची रोकड-सोनं लंपास
સફાઈ કર્મીઓની હડતાળની અસર : ખંભાતમાં ચોતરફ ગંદકીના ઢગલા !
નવાબી નગર તરીકે જાણીતા આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ કર્મીઓની હડતાળને...
દેવગઢબારિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ની સભા યોજાઈ
દેવગઢબારિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ની સભા યોજાઈ
અમીરગઢના ધનપુરા ઢોલિયાના વકીલ સાથે છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો
અમીરગઢ તાલુકાનો એક વકીલ PSIની નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યો હતો. અમીરગઢ તાલુકાના ધનપુરા...
ખંભાતમાં સમાજ સુરક્ષા કચેરી-આણંદ અને સિવિલ હોસ્પિટલ પેટલાદ દ્વારા દિવ્યાંગો માટે કેમ્પનું આયોજન !
ખંભાતના સાયમાં સમાજ સુરક્ષા કચેરી-આણંદ અને સિવિલ હોસ્પિટલ પેટલાદ દ્વારા દિવ્યાંગો માટે કેમ્પનું...