સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર માં જ્વેલર્સ ની દુકાનમાં ચોરીની ધટના દ્વારકાધીશ જ્વેલર્સ ની દુકાનમાં ચોરી
ભાભર માં જ્વેલર્સ ની દુકાનમાં ચોરીની ધટના દ્વારકાધીશ જ્વેલર્સ ની દુકાનમાં ચોરી
અમરેલી સીટી પોલીસ સ્ટેશન ASI ની બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો
અમરેલી સીટી પોલીસ સ્ટેશન ASI ની બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો
ঐতিহ্যমণ্ডিত শ্ৰী শ্ৰী আঠখেলীয়া নামঘৰত কিয় ক্ষমা বিচাৰিলে একাংশ আৰক্ষীয়ে?
ঐতিহ্যমণ্ডিত শ্ৰী শ্ৰী আঠখেলীয়া নামঘৰত আজি( কৰ্ণধাৰ সমিতিয়ে )তলা মাৰি দিয়াৰ দৰে আনাকাংশিত ঘটনাৰ...
राहुल गांधी और प्रियंका गांधी ने पूर्व प्रधानमंत्री जवाहर लाल नेहरू की तिरंगा वाली तस्वीर साझा की तो बीजेपी ने तंज कस दिया
कांग्रेस नेता राहुल गांधी और प्रियंका गांधी ने सोशल मीडिया पर पूर्व प्रधानमंत्री जवाहर लाल नेहरू...
JDU Political Crises: JDU अध्यक्ष पद से इस्तीफा दे सकते हैं ललन सिंह…नीतीश कर सकते हैं बड़ा ऐलान |
JDU Political Crises: JDU अध्यक्ष पद से इस्तीफा दे सकते हैं ललन सिंह…नीतीश कर सकते हैं...