આજરોજ રાજીવગાંધી જીની જન્મજ્યંતી નિમિતિ કેશોદ ખાતે આસ્થા વિકલાંગ ટ્રસ્ટ માં વિકલાંગ બાળકોને ભોજન વ્યવસ્થા કરી કેશોદ કોંગ્રેસ પરિવાર દ્વારા રાજીવજીને પુસ્પાંજલિ અર્પણ કરી આ તકે આજના ભોજન ની વ્યવસ્થાપેટે 11,111/- આપી હીરાભાઈ અરજણભાઈ જોટવા તરફથી કરવામાં આવી તેમજ બાળકોને બેસવાની વ્યવસ્થા ના ભાગરૂપે પ્લાસ્ટિક ચેર 21 નંગ અર્પણ કરશે