મહેસાણા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આામ આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે છેલ્લા પત્રા સમયથી દૂધસાગર ડેરી સાગર દાળ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે , ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે . આગામી ૧૫ તારીખે અર્બુદા સેનાનું ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે . ચરાડા ગામ ખાતે યોજાનાર અર્બુદા પાર્ટીએ સેનાનું મહા સંમેલનમાં દિલ્હીના જાહેર સીએમ અને સંર્પોજક અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ ગોપાલ સેના અપાશે . આ મહા સંમેલનમાં અર્બુદા સેના વિધાનસભાની ચૂંટલીમાં સેના આપને સમર્થન આપી શકે છે