વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘৰে ঘৰে ত্ৰিৰংগা
দেশে স্বাধীনতা ৭৫ টা বছৰ অতিক্ৰম কৰা উপলক্ষে দেশবাসীয়ে উৎযাপন কৰিছে আজাদী কা অমৃত মহোৎসৱ |...
दो बाइकों की भिड़ंत में चार घायल अजयगढ़ सामुदायिक स्वास्थ्य केंद्र में भर्ती
पन्ना। दो बाइकों की भिड़ंत में चार घायल अजयगढ़ सामुदायिक स्वास्थ्य केंद्र में भर्ती
...
Kartik Aaryan and Kiara Advani kiss in the trailer for the romantic comedy Satyaprem Ki Katha, showcasing their on-screen chemistry. - Newzdaddy
The long-awaited teaser for Sajid Nadiadwala and Namah Pictures' upcoming movie Satyaprem Ki...
Congress नेता Gaurav Gogoi ने परिवारवाद, बीजेपी और Himanta Biswa पर क्या खुलासे किए? | Jamghat
Congress नेता Gaurav Gogoi ने परिवारवाद, बीजेपी और Himanta Biswa पर क्या खुलासे किए? | Jamghat
नगर के मुख्य नालों की सफ़ाई अभियान हुआ शुरू
सांगोद(बीएम राठौर). नगर के मुख्य नालों में फंसी गंदगी की सफाई करवाने का अभियान शुक्रवार को पालिका...