વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब Spam मैसेज और कॉल से मिलेगी छुट्टी, ट्राई ने उठाया बड़ा कदम, जारी किए नए निर्देश, यहां पढ़ें सारी डिटेल
TRAI ने अपने यूजर्स को बेहतर एक्सपीरियंस देने के लिए नए एडवाइजरी जारी की है जिसमें आपको परेशान...
વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યોએ ગરબા નો સમય વધારવા ગૃહરાજ્યમંત્રી ને રજૂઆત કરી
વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યોએ ગરબા નો સમય વધારવા ગૃહરાજ્યમંત્રી ને રજૂઆત કરી
ખેડા જિલ્લા પૂર્વ સૈનિકો નો સન્માન સમારોહ
ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોનું સન્માન સંમેલન યોજાયું
**************
નડિયાદ નગરપાલિકા...