વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SBI Q3 Results Big Impact | इस बार के आंकड़ों से निवेशकों के लिए क्या है संकेत? आज गिरेगा ये Stock?
SBI Q3 Results Big Impact | इस बार के आंकड़ों से निवेशकों के लिए क्या है संकेत? आज गिरेगा ये Stock?
બનાસકાંઠાના પાલનપુરના સાંગલા ગામે જમીન મામલે એક વૃદ્ધની ઘટના સામે આવી છે #abpnewsgujarati,
બનાસકાંઠાના પાલનપુરના સાંગલા ગામે જમીન મામલે એક વૃદ્ધની ઘટના સામે આવી છે #abpnewsgujarati,
શ્રુતિ બાળકોની હોસ્પિટલના જનરેતરમાં આગની ઘટના ઘટી હતી સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જુવો 👉👇
શ્રુતિ બાળકોની હોસ્પિટલના જનરેતરમાં આગની ઘટના ઘટી હતી સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જુવો 👉👇
‘भूल भुलैया 3’ के मेकर्स ने पोस्टपोन किया ट्रेलर रिलीज:आखिरी मिनट में किया बदलाव, ‘सिघंम अगेन’ हो सकती है वजह
कार्तिक आर्यन की अपकमिंग फिल्म ‘भूल भुलैया 3’ का ट्रेलर 7 अक्टूबर को रिलीज होने वाला...