વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
વડગામના પરખડી પ્રાથમિક શાળાના લંપટ શિક્ષકને આખરે સસ્પેન્ડ કરતાં ચકચાર..
50 વર્ષનો આધેડ શિક્ષક વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો ઉચ્ચારતો હતો : ટી.પી.ઓ.એ સ્થળ તપાસ...
EDએ અર્પિતા મુખર્જીના ઘરેથી અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી
પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગમાં કૌભાંડની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)...
টেঙাখাতত বিদ্যুৎস্পৃষ্ট হৈ এজন লোকৰ মৃত্যু
টেঙাখাতত বিদ্যুৎস্পৃষ্ট হৈ এজন লোকৰ মৃত্যু