વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तांडा बु.ग्रुप ग्रामपंचायत अंतर्गत विविध विकास कामांचे भूमिपूजन
तांडा बु.ग्रुप ग्रामपंचायत अंतर्गत विविध विकास कामांचे भूमिपूजन
...
માયાભાઈએ આપ્યો કમાના વીરોધ કરનારને કરારો જવાબ | Kamo | Kamo Kirtidan Gadhavi dayro | Khajur Bhai
માયાભાઈએ આપ્યો કમાના વીરોધ કરનારને કરારો જવાબ | Kamo | Kamo Kirtidan Gadhavi dayro | Khajur Bhai
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು "ಪ್ರೇರಣಾ ಸಮಾರಂಭ"ವನ್ನು ಉದ್ಘಾಟಿಸಿದರು.
ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಕಾಳಿದಾಸ ಹೆಲ್ತ್ ಆಂಡ್ ಎಜುಕೇಷನ್ ಟ್ರಸ್ಟ್ ಮತ್ತು ಅಹಿಲ್ಯಾ ಫೌಂಡೇಷನ್...
પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા બગસરાના કપિલભાઈ જેબલીયા ઝડપાયા.
અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી...