વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#vp સરકારી યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ વિષય પર પ્રોફેસરની સંશોધનને આંતરરાષ્ટ્રીય પુસ્તકમાં સ્થાન
#vp સરકારી યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ વિષય પર પ્રોફેસરની સંશોધનને આંતરરાષ્ટ્રીય પુસ્તકમાં સ્થાન
હડમતીયા ગામે પાસે અજાણ્યા વાહનની અડફેટ મગરનુ મોત.
#mahisagar #news #gujarat #gujaratinews સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો...
ઉના : મુસ્લિમ સમાજ દ્વારા માજી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું
ઉના : મુસ્લિમ સમાજ દ્વારા માજી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું
BHARUCH : 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ
#buletinindia #gujarat #bharuch
જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા.. ગરમા ગરમ. સમોસા અને કડી સાથે.
જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા.. ગરમા ગરમ. સમોસા અને કડી સાથે.
પાલનપુરમાં...