વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડીમાં દારૂના અડ્ડા ઉપર નગરપાલિકાએ રેડ કરી; બાદમાં પોલીસ પહોંચી; બુટલેગરના સાગરિત સહિત દારૂનો જથ્થો ઝબ્બે
કડી શહેર તેમજ તાલુકાની અંદર ઠેર ઠેર દેશી દારૂના તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ પોલીસની આંખ નીચે ધમધમી...
બાલાસિનોર મા ૩૦૦૦વિધ્યાર્થીઓ ગરબા મા ઝૂમ્યા. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
બાલાસિનોર મા ૩૦૦૦વિધ્યાર્થીઓ ગરબા મા ઝૂમ્યા. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
Amit Shah in Tamil Nadu: 'मोदी सरकार ने दुनिया में बढ़ाया भारत का सम्मान', वेल्लोर में बोले अमित शाह
मोदी सरकार के 9 साल पूरे होने पर बीजेपी नेता देश के अलग-अलग राज्यों का दौरा कर रहे हैं। इस बीच...
IPL 2023: RCB vs CSK मैच में हुई छक्कों की बरसात, 5 साल बाद एम चिन्नास्वामी स्टेडियम में दोहराया इतिहास
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। रॉयल चैलेंजर्स बैंगलोर और चेन्नई सुपरकिंग्स...