વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्व वृद्धि के लिए हों सतत प्रयास - जिला कलक्टर
राजस्व अर्जित करने वाले आबकारी, वाणिज्यिक कर, खनन, और परिवहन विभागों के अधिकारियों की समीक्षा...
Upcoming Cars in March 2024: अगले महीने भारतीय बाजार में लॉन्च होंगी ये 4 नई गाड़ियां, यहां देखें लिस्ट
इस साल की शुरुआत में क्रेटा फेसलिफ्ट एसयूवी लॉन्च करने के बाद हुंडई मोटर साल के दूसरे बड़े लॉन्च...
UK Riots 2024: ब्रिटेन में थमी हिंसा, हजारों लोगों ने अप्रवासियों के समर्थन में रैली का किया आयोजन
लंदन। एक हफ्ते से अधिक समय से हिंसा झेल रहे ब्रिटेन में बुधवार को राहत दिखाई दी। अप्रवासियों...
મહીસાગર લુણાવાડાના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીએ ઝડપ્યા જમીનમાં નોંધ પાડવા માંગી લાંચ | #OscarNews
મહીસાગર લુણાવાડાના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીએ ઝડપ્યા જમીનમાં નોંધ પાડવા માંગી લાંચ | #OscarNews
રક્તદાન કેમ્પ નુ આયોજન
"મૂલ્યવાન રક્તદાન બનશે, જરૂરિયાતમંદો માટે જીવનદાન.. !"
“રક્તદાન થી બચશે અનેક જીવ, થશે...