રેલ્વેના પાટા પર ટ્રેનની હડફેટે આવીને યુવાન કે યુવતીના મોત નિપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની હડફેટે અજાણ્યો યુવક આવતા મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ અંગેની મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલ્વેના પાટાની બાજુમાં અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની માહિતી પોલીસ તંત્રને જાણ થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો અને 108ની ટીમ દોડી ગઈ હતી. અને પોલીસ ટીમે અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ હાથ ધરતા પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ અજાણ્યો યુવક ગણપતિ ફાટસર રેલ્વે ફાટકથી પસાર થતી ટ્રેનની હડફેટે આવીને મોત નિપજ્યા હોવાનુ હાલ જાણવા મળે છે. તેમજ પોલીસ ટીમે અજાણ્યા યુવકના મૃતદેહના વાલી વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી અને મૃતક અજાણ્યા યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  আজি কাতি বিহু  
 
                      আজি সমগ্ৰ ৰাজ্য জুৰি পালন কৰা হ'ব কাতি বিহু।অসমৰ জাতীয় উৎসৱ বিহুৰ ৰঙালী,ভোগালীৰ লগতে কাতি বিহু...
                  
   Ahmedabad : ક્ષમાકરણીના દિવસે પાશ્રનાર્થ મંદિર ખાતેથી ભક્તો સાથે વાજતે -ગાજતે નીકળી શોભાયાત્રા 
 
                      Ahmedabad : ક્ષમાકરણીના દિવસે પાશ્રનાર્થ મંદિર ખાતેથી ભક્તો સાથે વાજતે -ગાજતે નીકળી શોભાયાત્રા
                  
   ડીસાના થેરવાડામાં રાત્રિ સભા યોજાઇ 
 
                      ડીસા તાલુકાના થેરવાડા ગામે રાત્રી સભા યોજાઇ હતી. ડીસા તાલુકા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપુતની...
                  
   रेणापुर पाथरी रस्त्यावर अपघात 
दोन गंभिर जखमी, उपचारासाठी खाजगी रुग्णालयात दाखल 
 
                      पाथरी तालुक्यातील रेणापुर शिवारात राज्य रस्ता 61 वरील नदी पुलावर दोन कारचा समोरासमोर भीषण अपघात...
                  
   সৰভোগত From Assam ফেচবুক পেজৰ স্বত্বাধিকাৰী জাহিদ আহমেদৰ সংবাদমেল। 
 
                      সৰভোগত From Assam ফেচবুক পেজৰ স্বত্বাধিকাৰী জাহিদ আহমেদৰ সংবাদমেল।
                  
   
  
  
  
   
  