રેલ્વેના પાટા પર ટ્રેનની હડફેટે આવીને યુવાન કે યુવતીના મોત નિપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની હડફેટે અજાણ્યો યુવક આવતા મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ અંગેની મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલ્વેના પાટાની બાજુમાં અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની માહિતી પોલીસ તંત્રને જાણ થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો અને 108ની ટીમ દોડી ગઈ હતી. અને પોલીસ ટીમે અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ હાથ ધરતા પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ અજાણ્યો યુવક ગણપતિ ફાટસર રેલ્વે ફાટકથી પસાર થતી ટ્રેનની હડફેટે આવીને મોત નિપજ્યા હોવાનુ હાલ જાણવા મળે છે. તેમજ પોલીસ ટીમે અજાણ્યા યુવકના મૃતદેહના વાલી વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી અને મૃતક અજાણ્યા યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાકધમકી આપવાના ગુના મા સંડોવાયેલ ઈસમ ને ઝડપી ક્રાઇમ બ્રાન્ચ એ 3 દિવસ ના રિમાન્ડ મેળવ્યા
ધાકધમકી આપવાના ગુના મા સંડોવાયેલ ઈસમ ને ઝડપી ક્રાઇમ બ્રાન્ચ એ 3 દિવસ ના રિમાન્ડ મેળવ્યા
Ram Mandir के बावजूद BJP को बिहार में Nitish Kumar की जरूरत क्यों पड़ी, प्रशांत किशोर ने बता दिया
Ram Mandir के बावजूद BJP को बिहार में Nitish Kumar की जरूरत क्यों पड़ी, प्रशांत किशोर ने बता दिया
टोरेंट पावर की लापरवाही से छात्रा के साथ हुआ हादसा
आगरा: निजी विधुत कंपनी टोरेंट पावर की लापरवाही के चलते एक बड़ा हादसा टल गया। ट्रांसफार्मर में तेज...
પતિ પત્નીને અવારનવાર ખોટી શંકા કરી મારઝૂડ કરતો, અભયમની ટીમે કાઉન્સેલીંગ કરી તેને આશ્રય ગૃહમાં મોકલી આપી હતી
અમદાવાદ
શહેરમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે. એમાંય પતિ-પત્ની...
Rahul Gandhi का Ram Mandir Pran Pratishtha के बाद बड़ा बयान, कहा- 'कोई लहर नहीं, Modi का कार्यक्रम..'
Rahul Gandhi का Ram Mandir Pran Pratishtha के बाद बड़ा बयान, कहा- 'कोई लहर नहीं, Modi का कार्यक्रम..'