રેલ્વેના પાટા પર ટ્રેનની હડફેટે આવીને યુવાન કે યુવતીના મોત નિપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની હડફેટે અજાણ્યો યુવક આવતા મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ અંગેની મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલ્વેના પાટાની બાજુમાં અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની માહિતી પોલીસ તંત્રને જાણ થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો અને 108ની ટીમ દોડી ગઈ હતી. અને પોલીસ ટીમે અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ હાથ ધરતા પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ અજાણ્યો યુવક ગણપતિ ફાટસર રેલ્વે ફાટકથી પસાર થતી ટ્રેનની હડફેટે આવીને મોત નિપજ્યા હોવાનુ હાલ જાણવા મળે છે. તેમજ પોલીસ ટીમે અજાણ્યા યુવકના મૃતદેહના વાલી વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી અને મૃતક અજાણ્યા યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मा.मंत्री आ.बबनराव लोणीकर यांना वारकरी सेवा पुरस्कार जाहीर.
माजी मंत्री आमदार बबनराव लोणीकर यांना वारकरी सेवा पुरस्कार जाहीर
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅನ್ವೇಷಣೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಕಾಡೆಮಿ' ವತಿಯಿಂದ ರಾಜ್ಯಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 2, 2025
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅನ್ವೇಷಣೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಕಾಡೆಮಿ'...
આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે
,કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની લીલીયા રોડ સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર ખાતે જિલ્લા...
જર્નલિસ્ટ શ્રી વિજયભાઈ જોટવાનું સન્માન.
જર્નલિસ્ટ શ્રી વિજયભાઈ જોટવાનું સન્માન.
Khatu Shyam Mandir: श्याम भक्तों के लिए खुशखबरी! 6 फरवरी को शाम 4 बजे खुल जाएंगे खाटू श्याम मंदिर के द्वार
राजस्थान के सीकर में स्थित खाटू श्याम मंदिर के द्वार सोमवार 6 फरवरी से आमजन के लिए खुलने जा रहे...