રેલ્વેના પાટા પર ટ્રેનની હડફેટે આવીને યુવાન કે યુવતીના મોત નિપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની હડફેટે અજાણ્યો યુવક આવતા મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ અંગેની મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલ્વેના પાટાની બાજુમાં અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની માહિતી પોલીસ તંત્રને જાણ થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો અને 108ની ટીમ દોડી ગઈ હતી. અને પોલીસ ટીમે અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ હાથ ધરતા પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ અજાણ્યો યુવક ગણપતિ ફાટસર રેલ્વે ફાટકથી પસાર થતી ટ્રેનની હડફેટે આવીને મોત નિપજ્યા હોવાનુ હાલ જાણવા મળે છે. તેમજ પોલીસ ટીમે અજાણ્યા યુવકના મૃતદેહના વાલી વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી અને મૃતક અજાણ્યા યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ನಯನ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 11ರಂದು "ಸಂಗೀತ ಸಂಭ್ರಮ - 2024" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಿದೆ.
ಫೆಬ್ರವರಿ 7, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಶ್ರೀ ಸಾಯಿ ವಿಷ್ಣು ಮ್ಯೂಸಿಕ್ ಅಕಾಡೆಮಿ'ಯ...
benefits of honey with milk | dudh aur Shahad ke fayde | dudh aur honey ke fayde | milk honey#shorts
benefits of honey with milk | dudh aur Shahad ke fayde | dudh aur honey ke fayde | milk honey#shorts
आज बीडमध्ये आरोग्य मंत्री तानाजी सावंत काय म्हणाले पहा@india report
आज बीडमध्ये आरोग्य मंत्री तानाजी सावंत काय म्हणाले पहा@india report
মৰাণত স্বাধীনতা দিৱস উদযাপনৰ সম্পর্কে ৰাজহুৱা সভা
চৰাইদেউ জিলা অন্তৰ্গত মৰাণ নগৰত আজি আগন্তুক ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস পালনৰ সম্পর্কে এখন ৰাজহুৱা...