અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত থকা গঁড়ৰ সম্পৰ্কত ৰেঞ্জাৰৰ মন্ত্যৱ।
মাজুলীত থকা গঁড়ৰ সম্পৰ্কত ৰেঞ্জাৰৰ মন্ত্যৱ।
मधुमक्खी के काटने पर दिखें ये लक्षण तो तुरंत जाएं डॉक्टर के पास | Sehat Ep 731 Honey bee bite
मधुमक्खी के काटने पर दिखें ये लक्षण तो तुरंत जाएं डॉक्टर के पास | Sehat Ep 731 Honey bee bite
Call Forwarding स्कैम पर लगने जा रही लगाम, सरकार ने टेलीकॉम कंपनियों को दिया ये आदेश
टेलीकॉम डिपार्टमेंट (Department of Telecom in India) की ओर से टेलीकॉम कंपनियों जैसे रिलायंस जियो...