અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोळप गटातून उदय बनेंना संधी मिळण्याची शक्यता
रत्नागिरी : एकनिष्ठ शिवसैनिक म्हणून काम करीत असलेल्या नंदा मुरकर यांना गोळप विभागप्रमुख पदावरून...
દસાડા તાલુકાના જૈનાબાદ ગામે સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત ફરિયાદ
દસાડા તાલુકાના જૈનાબાદ ગામે સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત ફરિયાદ
Xiaomi के सुपर बड्स भारत में लॉन्चिंग को तैयार, Redmi Buds 5 इस दिन हो रहे हैं लॉन्च
शाओमी अपने रेडमी प्रोडक्ट्स को लेकर लाइनअप बढ़ाने का काम कर रहा है। कंपनी अपने यूजर्स के लिए...
ઓહઃ માય ગોડ આવો અકસ્માત ગાડી ના નીકળી ગયા કુચા સર્જાયો આખો ફાટી જાય તેવો અકસ્માત
ખેડા જિલ્લાના કઠલાલ અમદાવાદ બાય પાસ પર આજે આ ઇનોવા કાર અને ટ્રક વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો...
ED CBI Raid पर बोले Kejriwal, PM Modi ने संसद में किसे घेर लिया?
ED CBI Raid पर बोले Kejriwal, PM Modi ने संसद में किसे घेर लिया?