કાલોલ તાલુકાના વેજલપુર ગામે બાળ લગ્ન ની જાગૃતિ માટે રથ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામજનો જાગૃત કરાયા જે રથ નું આયોજન વેજલપુર ગ્રામ પંચાયત થી શરૂ કરવામાં આવ્યું હતું તાજેતરમાં થોડા દિવસો પહેલા ઘોઘંબા ખાતે બાળ લગ્ન થયા હતા જેમાં રાજગઢ પોલીસ મથકે ૯ વ્યક્તિઓ સામે બાળ લગ્ન ની ફરિયાદ નોંધાઈ હતી અને ફરી કોઈ વ્યક્તિઓ દ્વારા બાળ લગ્ન નથાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે સામૂહિક આપધાત, શું વેદના હશે કે 3 વર્ષની દિકરીને લઈને 12માં માળેથી કૂદવું પડ્યું
પોલીસ કર્મીઓના આપઘાતના બનાવો અવાર નવાર બની રહ્યા છે ત્યારે અમદાવાદમાં પોલીસ કર્મીએ તેના પરીવાર...
धूमधाम से मनाया जाएगा रथ यात्रा महोत्सव बूंदी के मंदिरों में
धूमधाम से मनाया जाएगा रथ यात्रा महोत्सव बूंदी के मंदिरों में
बूंदी। हर वर्ष की भांति इस...
ડીસામાં જમીન કૌભાંડ મુદ્દે નામદાર કોર્ટે કેસની ગંભીરતા જોતાં આરોપીના જામીન નામંજૂર કર્યા, 3 આરોપીઓ ઝડપાયા, અન્ય હજુ ફરાર
બનાસકાંઠાના ડીસામાં એક વર્ષ અગાઉ શહેરના મધ્યમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ અને...